એક નોન રિડ્યુસિંગ શર્કરા $"A"$ ના જળવિભાજન પર બે રિડ્યુસિંગ મોનો સેકેરાઈડ આપે છે. શર્કરા $A$ શું છે?
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
d
Sucrose $\quad \stackrel{ H _{2} O }{\longrightarrow}$ glucose $+$ Fructose

(Non reducing sugar) $\quad$ (Re ducing sugar) $\quad$ (Reducing sugar)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોટીનનો અણુભાર કેટલો ?
    View Solution
  • 2
    પાચનક્રિયા દરમ્યાન ખોરાકમાં રહેલા પ્રોટીનનું એમિનો એસિડમાં જળવિભાજન થાય છે. આ પ્રક્રિયામાં સંકળાયેલા બે ઉત્સેચકો અનુક્રમે ........છે.

    પ્રોટીન $\xrightarrow{{enzyme{\text{ }}\left( A \right)}}$ પોલિ પેપ્ટાઇડ્સ $\xrightarrow{{enzyme{\text{ }}\left( B \right)}}$ એમીનો એસિડ 

    View Solution
  • 3
    $RNA$ અને $DNA$ અંગે સાચુ વિધાન .........છે.
    View Solution
  • 4
    ગ્લુકોઝના એનોમર્સના .........
    View Solution
  • 5
    હિમોગ્લોબીનમાં......... એકમ આવેલા હોય છે.
    View Solution
  • 6
    ઉત્સેચક માટે નીચેનામાંથી સાચૂં વિધાન પસંદ કરો.
    View Solution
  • 7
    નીચેનામાંથી એક વિધાન સાચું નથી $?$
    View Solution
  • 8
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે.

    કારણ $R :$ એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં $200$થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 9
    સુક્રોઝના જલવિભાજનથી ......મળે છે.
    View Solution
  • 10
    સેલ્યુલોઝ નું સંપૂર્ણ જલીયકરણ શું આપે છે  
    View Solution