એક પાત્રમાં $0.1\,M$  $NaCl$ અને $0.05\,M$  $BaCl_2$ ના દ્રાવણોને અર્ધપારગ્મય પડદા વડે જુદા પાડવામાં આવેલ છે. તો નીચેના પૈકી કયું સાચું છે ?
  • A
    પડદાની બંને તરફ રહેલા દ્રાવણોમાં કોઈ ફેરફાર થશે નહિ.
  • B$BaCl_2$ ના દ્રાવણથી $NaCl$ ના દ્રાવણ તરફ પાણી જશે.
  • C$0.1\,M$  $NaCl$ નું અભિસરણ દબાણ એ $BaCl_2$ ના અભિસરણ દબાણ કરતા ઓછું હશે.
  • D$NaCl$ ના દ્રાવણથી ના દ્રાવણ તરફ પાણી જશે.
Medium
Download our app for free and get startedPlay store
b
\(\pi  V = iCRT\)

\(NaCl\) માટે \(i = 2,\)  \(BaCl_2\) માટે \( i = 3\)

\(V_{NaCl}  = 2 \times 0.1 RT = 0.2 RT\) ,  \(\pi V_{Bacl}^{2} = 3 \times 0.05 RT = 0.15 RT\)

\(\pi V_{NaCl}  > \pi V_{BaCl_2}\) હોવાથી.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $6 \,g/L$ યુરિયાના $(mol. wt. = 60\, g/mol)$ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ખાંડના $(mol. wt. = 342\, g/mol)$ દ્રાવણની સાંદ્રતા (in $g/L$) કેટલી થશે ?
    View Solution
  • 2
    એક પાત્રમાં $5$ મોલ $A$ અને $10$ મોલ $B$ આપેલ છે. પાત્રનું કુલ દબાણ $18$ વાતા. છે તો $P_A$ અને $P_B$ અનુક્રમે .....
    View Solution
  • 3
    નીચેનામાંથી કઇ જોડ આદર્શ દ્રાવણ બનાવશે ?
    View Solution
  • 4
    જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to  K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
    View Solution
  • 5
    પાણી ઉપરની વરાળમાં પાણીમાં ઓગળેલ ઓક્સિજનનું આંશિક દબાણ $20\, kPa$ હોય છે . પાણીમાં ઓક્સિજનની મોલર દ્રાવ્યતા ............ $-\times 10^{-5}\, mol\, dm ^{-3}$

    [આપેલ છે: $O _{2}$ માટે હેન્રી અચળાંકનો નિયમ $= K _{ H }=8.0 \times 10^{4} kPa$ , ઓગળેલા ઓક્સિજન સાથે પાણીની ઘનતા $=1.0\, kg\, dm ^{-3}$ ]

    View Solution
  • 6
    આપેલ પૈકી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે ?
    View Solution
  • 7
    $17^o$ સે તાપમાને $ 34.2$  ગ્રામ/ લિટર ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ વાતાવરણ છે, તો ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા ગ્રામ/ લિટર ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બને ?
    View Solution
  • 8
    જો $100\, g$ દ્રાવકમાં $(K_f = 7.00)\, 0.072\, g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે, તો ઠારબિંદુમાં $0.84\,^oC$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનુ આણ્વિય સૂત્ર ............. થશે.
    View Solution
  • 9
    $300\,K $ એ $36\,g$  ગ્લુકોઝ પ્રતિ લીટર ધરાવતા દ્રાવણમાં અભિસરણ દબાણ $4.98 $ બાર છે. જો તે જ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.52 $ બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થાય?
    View Solution
  • 10
    $6.3 $ ગ્રામ $HNO_3$ માંથી $ 0.1N $ $HNO_3$ દ્રાવણ બનાવવા માટે ......... લીટર કદ જરૂરી છે.
    View Solution