જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to  K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દ્રાવણનું $327^o$ સે તાપમાને અને $C$  સાંદ્રતાએ અભિસરણ દબાણ $P$ છે. તે જ દ્રાવણનું $427^o$  સે તાપમાને અને $C/2 $ સાંદ્રતાએ અભિસરણ દબાણ બે બાર છે, તો $P = ......$  બાર.
    View Solution
  • 2
    $0.01\,M$  $KCl$ અને  $BaCl_2$ ના દ્રાવણ પાણીમાં બને છે . $KCl$ નું ઠાર બિંદુ $-\,2\,^oC$ મળે છે જ્યારે $BaCl_2$  સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠાર બિંદુ શું હશે ? 
    View Solution
  • 3
    લેડ સંગ્રાહક બેટરી $H _2 SO _4$ નું દ્રાવણ વજન થી $38\%$ ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ $2.67$ છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો $............$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : $K _f=1.8\,K\,kg\,mol ^{-1}$
    View Solution
  • 4
    $1$ મોલ   નીચેના સંયોજનોમાંના દરેકને  $1\,L$ દ્રાવણ  માં ઓગળવામાં આવે છે.નીચેનામાંથી કોની $\Delta T_b$ ની કિંમત વધુ હશે ?
    View Solution
  • 5
    બેરિયમ હાઇડ્રોક્સાઇડના $25\, mL$ દ્રાવણનું અનુમાપન $0.1$ મોલર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે કરતા લિટર મૂલ્ય $35\, mL$ મળે છે. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની મોલારિટી ....... થશે.
    View Solution
  • 6
    $H_2SO_4$ નું $98\% $ વજનથી દ્રાવણની મોલારીટી .......... $M$ થાય. $ 35^o$ સે. દ્રાવણની ઘનતા $1.84$  ગ્રામ/સેમી$^3$
    View Solution
  • 7
    $27^{\circ}\,C\,200\,mL$ પાણીમાં $2.0\,g$ પ્રોટીન જેનું મોલર દળ $60\,kg\,mol ^{-1}$ છે તે ઓગાળવામાં આવ્યું તો આ દ્રાવણ દ્વારા લાગતું અભિસરણ દબાણ $\dots\dots\dots$

    (ઉપયોગ $R$ $=0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )

    View Solution
  • 8
    યુરિયાના દ્રાણ (અણુભાર $60$  ગ્રામ મોલ$^{-1}%$) વાતાવરણના દબાણે $100.18° $ સે ઉકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86 $ અને $0.512$  કિ.ગ્રા. મોલ$^{-1}$ ઉપરની પ્રક્રિયા કયા બિંદુએ ઠારણ પામશે?
    View Solution
  • 9
    ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પનું દબાણ $0.850$ બાર છે. આ બાષ્પશીલ , બિન-ઇલેક્ટ્રોલાઇટ ઘન $0.5$ને $39.0$ ગ્રામ બેન્ઝિનના  (મોલર દળ $78\, g/mol$ ) માં ઉમેરવામાં આવે છે. પછી દ્રાવણ નું બાષ્પનું દબાણ  $0.845$ બાર  છે. નક્કર પદાર્થનું પરમાણુ સમૂહ શું છે
    View Solution
  • 10
    જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $ 1.86 $ હોય તો અબાષ્પશીલ દ્રાવ્ય ની $ 0.1\,m $ દ્રાવણ માટે $\Delta T_f$ નું મલ્ય કેટલું થાય ?
    View Solution