એક પદાર્થનુ $5.25 \%$ દ્રાવણ યુરિયાના તે જ દ્રાવકમાંના $1.5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણોની ઘનતા $1.0\,g\, cm^{-3}$ જેટલી અચળ લેવામાં આવે તો પદાર્થનું આણ્વિય દળ ............ ગ્રામ/મોલ થશે.
  • A$210$
  • B$90$
  • C$115$
  • D$105$
AIEEE 2007, Diffcult
Download our app for free and get startedPlay store
a
Osmotic pressure \((\pi)\) of isotonic solutions are equal.

For solution of unknown substance \((\pi=C R T)\)

\(C_{1}=\frac{5.25 / M}{V}\)

For solution of urea,

\(C_{2}\) (concentration) \(=\frac{1.5 / 60}{V}\)

Given, \(\pi_{1}=\pi_{2}\)

as \(\quad \pi=C R T\)

\(\therefore \quad C_{1} R T=C_{2} R T\) or \(C_{1}=C_{2}\)

\(\quad \frac{5.25 / M}{V}=\frac{1.8 / 60}{V}\)

\(\therefore \quad M=210 \;g / m o l\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો દ્રાવણની ઘનતા $ 1.17\,g /cc $ તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 2
    પાણી માટે $K_b$ $= 0.513^o$ સે કિગ્રા મોલ $^{-1}$ છે. જો $0.1 $ મોલ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $200$  મિલી પાણીમાં ઓગાળવામાં આવે, તો બનતું દ્રાવણ $ 1 $ વાતાવરણ દબાણે કયા તાપમાને ઊકળે ?
    View Solution
  • 3
    પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $-1.86\,^o \, C\,m^{-1}$ છે. જો $5.00\, g\, Na_2SO_4$ ને  $45.0\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠારબિંદુમાં $-\,3.82^o C$ ફેરફાર થાય છે.  તો $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ ગણો.
    View Solution
  • 4
    $NaCl$ ના દ્રાવણના ઠારબિંદુનો ધટાડો $6\, K$ છે. જો પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો $1\, kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $\mathrm{mol}$ થશે ?
    View Solution
  • 5
    $27\,^oC$ પર $100\, mL$ પાણીમાં $0.6\, g$ યુરીયા  (મોલર દળ $= 60\, g\, mol^{-1}$) અને $1.8\, g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180\, g\, mol^{-1}$) ઓગળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યુ છે. દ્રાવણનુ અભિસરણ દબાણ .............. $\mathrm{atm}$ જણાવો. $(R = 0.08206\, L\, atm\, K^{-1}\, mol^{-1})$
    View Solution
  • 6
    બે પદાર્થો $A$ અને $B$ નું વાયુરૂપ મિશ્રણ, $0.8\,atm$ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ $A$ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) $0.5$ અને પ્રવાહી અવસ્થામાં $0.2$ છ. તો શુધ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબ્ધાણ $.....\,atm$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો આલેખ $A$ અને $B$ ના આદર્શ દ્રાવણની વર્તણૂક દર્શાવતો નથી ?
    View Solution
  • 8
    બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ નું $25^{\circ}\,C$ પર બાષ્પદબાણ અનુક્રમે $50\,torr$ અને $100\,torr$ છે.જો પ્રવાહી મિશ્રણમાં $A$ ના $0.3$ મોલ અંશ ધરાવતું હોય તો, બાષ્પ અવસ્થામાં પ્રવાહી $B$ ના મોલ અંશ $\frac{x}{17}$ છે. તો $x$ નું $\dots\dots$ મૂલ્ચ છે.
    View Solution
  • 9
    $1$ કિ.ગ્રામ નિસ્યંદિત પાણીમાં $ 0.0112\,g$  ગ્રામ દ્રાવ્ય કરીને $CaCl_2$ દ્રાવણ બનાવવામાં આવે છે. પાણીનો મોલલ અવનયન અચળાંક $2\,\,K.\,kg $ મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું? ($CaCl_2$ નું $100\% $ આયનીકરણ)
    View Solution
  • 10
    $300\,K $ એ $36\,g$  ગ્લુકોઝ પ્રતિ લીટર ધરાવતા દ્રાવણમાં અભિસરણ દબાણ $4.98 $ બાર છે. જો તે જ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.52 $ બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થાય?
    View Solution