$1$ કિ.ગ્રામ નિસ્યંદિત પાણીમાં $ 0.0112\,g$  ગ્રામ દ્રાવ્ય કરીને $CaCl_2$ દ્રાવણ બનાવવામાં આવે છે. પાણીનો મોલલ અવનયન અચળાંક $2\,\,K.\,kg $ મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું? ($CaCl_2$ નું $100\% $ આયનીકરણ)
  • A$0.0006$
  • B$0.0002$
  • C$0.002$
  • D$0.003$
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિર્બળ વિદ્યુત વિભાજ્ય $A_xB_y$ નો વૉન્ટ હોફ અવયવ $ (i) $ છે તો વિયોજન અંશ ($\alpha$) કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે ?
    View Solution
  • 2
    પર્વતારોહક તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઇ જાય છે કારણ કે ...
    View Solution
  • 3
    પ્રવાહીનો cryoscopic constant એ ઠારબિંદુ અવનયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 4
    જ્યારે $10$  ગ્રામ ગ્લુકોઝ ($P_1$), $10$ ગ્રામ યુરિયા ($P_2$) અને $10 $ ગ્રામ સુકોઝ ($P_3$) ને $ 250$  મિલી પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો $ 273\,K$ ના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ કયો છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કોના સમમોલલ જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
    View Solution
  • 6
    નીચે પૈકી કોનું સૌથી ઊંચું ઉત્કલન બિંદુ છે?
    View Solution
  • 7
    પાણીમાં $5.85 $ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ઉમેરીને $500 $ મિલી દ્રાવણ બનાવવામાં આવે તો સોડિયમ ક્લોરાઈડ (અ.ભા. $= 58.5$ ) ના દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 8
    ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પનું દબાણ $0.850$ બાર છે. આ બાષ્પશીલ , બિન-ઇલેક્ટ્રોલાઇટ ઘન $0.5$ને $39.0$ ગ્રામ બેન્ઝિનના  (મોલર દળ $78\, g/mol$ ) માં ઉમેરવામાં આવે છે. પછી દ્રાવણ નું બાષ્પનું દબાણ  $0.845$ બાર  છે. નક્કર પદાર્થનું પરમાણુ સમૂહ શું છે
    View Solution
  • 9
    બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનુ ઉક્લનબિંદુ તેમાંના કોઇ એક કરતા ઓછુ છે, તો તે ............
    View Solution
  • 10
    જો $40\,mL $  દ્રાવણમાં $ 0.4\,g $ $NaOH$ હાજર હોય તો મોલારીટી અને નોર્માલીટી કેટલી હશે? ( $NaOH$ નું આણ્વીય વજન $ = 40$)
    View Solution