બે પદાર્થો $A$ અને $B$ નું વાયુરૂપ મિશ્રણ, $0.8\,atm$ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ $A$ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) $0.5$ અને પ્રવાહી અવસ્થામાં $0.2$ છ. તો શુધ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબ્ધાણ $.....\,atm$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
$Y _{ A }= 0 . 5 \Rightarrow Y _{ B }= 0 . 5$

$P _{ A }= P _{ B }= 0 . 4 a t m$

$P _{ A }= P _{ A }^{0} X _{ A }$

$P _{ A }^{0}=2$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $293\,K$  એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$  લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$  એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$  બાર.
    View Solution
  • 2
    દ્રાવણની મોલલતા  .......... $m$ હશે જેમાં $18\,g$ ગ્લુકોઝ (અણુ ભાર $=180$ ) $500\,g$ પાણીમાં ઓગળ્યો હશે.
    View Solution
  • 3
    નીચે આપેલા માંથી દ્વાવણોના યુગ્મોની સંખ્યા કે જે અભિસરણ દબાણનું સમાન ધરાવે છે તે $.........$ $(100\%$ આયનીકરણ ધારી લો)

    $A.$ $0.500\,M\,C _2 H _5 OH ( aq )$ અને $0.25\, M\, KBr ( aq )$

    $B.$ $0.100\,M\,K _4\left[ Fe ( CN )_6\right]$ (aq) અને $0.100\, M$ $FeSO _4\left( NH _4\right)_2 SO _4$ (aq)

    $C.$ $0.05 \,M\, K _4\left[ Fe ( CN )_6\right]( aq )$ અને $0.25\, M\, NaCl$ (aq)

    $D.$ $0.15\, M\, NaCl ( aq )$ અને $0.1\, M BaCl _2$ (aq)

    $E.$ $0.02\, M\, KCl\, MgCl _{2 .} 6 H _2 O ( aq )$ અને $0.05\, M$ $KCl ( aq )$

    View Solution
  • 4
    એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
    View Solution
  • 5
    નીચેના પૈકી કોની મોલર સાંદ્રતા $2N$ $HCl$ ના દ્રાવણ જેટલી છે ?
    View Solution
  • 6
    જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં  $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 7
    નીચેની રીતોમાંથી કઈ સાંદ્રતા વ્યક્ત કરવાની રીતમાં તાપમાનથી સ્વતંત્ર છે?
    View Solution
  • 8
    વિધાન $1 $ : ખેલકૂદના મેદાનમાં રમતવીરોને પડવા-વાગવાથી ઉદભવેલા ઘાની સારવારમાં વપરાતા ઠંડા પાણીમાં ઓગાળતાં તેનું તાપમાન ઘટે છે. વિધાન $2$ : દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતાં તેનું ઠારબિંદુ ઘટે છે.
    View Solution
  • 9
    એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2\,m$  જલીય દ્રાવણનો આયનીકરણ $0.3$ અંશ છે. પાણી $K_f= 1.85$  માટે હોય, તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.
    View Solution
  • 10
    પાણીમાં $5.85 $ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ઉમેરીને $500 $ મિલી દ્રાવણ બનાવવામાં આવે તો સોડિયમ ક્લોરાઈડ (અ.ભા. $= 58.5$ ) ના દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution