$f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસો વસ્તુના કદ કરતા $n$ ગણું પ્રતિબિંબ રચે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય, તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું છે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંત:ર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. બે અરીસાઓ વચ્ચે વસ્તુને .....$cm$ મૂકી શકાય કે જેથી બંન્ને અરીસામાં પ્રથમ પ્રતિબિંબ ભેગા મળે ?
    View Solution
  • 2
    $6^o$ પ્રિઝમકોણ અને $1.54$ વક્રી પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ $P_2$ ને વિચલન વગર ની સ્થિતિમાં મૂકેલા છે. તો $P_2$ નો પ્રિઝમકોણ
    View Solution
  • 3
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $5^o $ હોય,તો પ્રિઝમકોણ કેટલા .......$^o$ હશે?
    View Solution
  • 4
    સમતલ અરીસાના કેન્દ્રલંબાઈ .......છે.
    View Solution
  • 5
    પદાર્થમાંથી નીકળતો પ્રકાશ સમતલ પ્રમાણિત અરીસા પરથી અવલોકન કાર તરફ પરાવર્તન પામે છે, તો અવલોકન કાર દ્વારા અવલોકન કરેલ પ્રતિબિંબ $.........$ હશે.

    $A.$ વાસ્તવિક $B.$ ચત્તું $C.$ વસ્તુના કદ કરતા નાનું $D.$ પાર્શ્વિક વ્યત્ક્રુમિત

    નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    એક ખગોળીય દૂરબીનના વસ્તુકાચની કેન્દ્રલંબાઈ $100\, cm$ અને નેત્રકાચની કેન્દ્રલંબાઈ $5\, cm$ છે. તારાનું અંતિમ પ્રતિબિંબ નેત્રકાચથી $25\, cm$ અંતરે જોવામાં આવે છે. દૂરબીનનો મોટવણી પાવર કેટલો છે ?
    View Solution
  • 7
    સમતલ બહિર્ગોળ લેન્સની $(\mu = 1.5)$ વક્રતાત્રિજયા $10 \,cm$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ લગાવવામાં આવેલ છે. ચાંદીનો ઢોળ લગાવ્યા પછીની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?
    View Solution
  • 8
    '$d$' ઊંડાઈના પાત્રમાં અડધે સુધી $n _1$ વક્રીભવનાંક ધરાવતું તેલ, અને બાકીનો અડધો ભાગ $n _2$ વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરવામાં આવે છે.જ્યારે આા પાત્રમાં ઉપરથી જોતાં તેની દેખાતી ઊંડાઈ $.........$ થશે.
    View Solution
  • 9
    $H$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં $n_1, n_2, n_3,n_4 $ વક્રીભવનાંક ધરાવતાં પ્રવાહી સમાન ઊંચાઇ રહે તેમ ભરેલ છે. તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાશે?
    View Solution
  • 10
    પ્રિઝમનો પ્રિઝમ કોણ $40°$ છે. પ્રકાશનું કિરણ $38°$ એ આપાત થાય છે અને ન્યૂનત્તમ વિચલન અનુભવે છે. તો ન્યૂનત્તમ વિચલન કોણ ........$^o$ થશે.
    View Solution