એક પટ્ટો $30 \,cm$ ના પૈડાં પર ફરે છે જો પૈડાનો પ્રારંભિક વેગ $2\, rev/sec.$ છે જ્યારે પૈડું ફરતું ઊભું રહે ત્યાર સુધીમાં પટ્ટાએ કાપેલું અંતર $25\,m$ હોય તો પૈડાંનો કોણીય પ્રતિપ્રવેગ $rad/sec$ $^2$ માં કેટલો થાય ?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પાતળી પણ દઢ અર્ધવતુળ વાયરની ફેમ જેની ત્રિજ્યા $r$ છે તેને $O$ આગળ લટકાવેલ છે અને તે પોતાના જ લંબગત સમતલ પર ફરે છે. એક હળવા $Peg$ $P$ ને $O$ થી શરૂ કરી અચળ વેગ $v _0$ થી આડી દિશામાં ગતિ કરે છે, અને ફ્રેમને ઊંચે લઈ જવાય છે. જ્યારે તે લંબ જોડે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે આ ફ્રેમનો કોણીય વેગ શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $\mathrm{R}$ ત્રિજ્યાના ગોળામાથી $1$ ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર $G$ આગળ મળતું હોય તો $R$ કયા સમીકરણ વડે મેળવી શકાય?
$M$ દ્રવ્યમાન તથા $R$ ત્રિજયાની એક તકતી પર $R$ વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે, કે જેથી તેનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકીના ભાગનો, તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શું થશે?
$M$ દળ અને $r$ ત્રિજ્યાની પાતળી તકતી તેની અક્ષને અનુલક્ષીને $\omega_1$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, જો વ્યાસના બિંદુએ $m$ દળના બે નાના ગોળા મૂકવામાં આવે, તો તેની અંતિમ કોણીય ઝડપ કેટલી થશે?
એક મિટર સ્કેલ નું સમતોલન $40 \,cm$ પર છે જ્યારે $10\, g$ અને $20 \,g$ ના પદાર્થને $10 \,cm$ અને $20\, cm$ પર મૂકેલા છે તો મિટર સ્કેલનું વજન ...... $g$ હશે ?
એક $8\,kg$ દળ ધરાવતા પદાર્થને $2\,kg$ દળ અને $1\,m$ લંબાઈ ધરાવતા એક નિયમિત સળિયા $CD$ ના એક છેડાથી લટકાવેલ છે, સળિયાનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઉર્ધ્વ (શિાોલંબ) દિવાલ સાથે ટકાવેલ છ. તે સળિયાને $A B$ તાર (કેબલ) વડે અવી રીતે ટેકવેલો છે કે જથી તંત્ર સંતુલનમાં રહે. કેબલમાં તણાવ $............\,N$ હશે.(ગુરુત્વીયપ્રવેગ $g=10\,m / s ^2$ )
એક સમાન જાડાય ધરાવતી $56\ cm$ વ્યાસ વાળી એક વર્તુળાકાર તક્તીમાથી એક બાજુ એ થી $42\ cm$ વ્યાસ વાળો એક ભાગ દૂર કરવામાં આવે તો વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર ........ $cm$ થાય.
બે નિયમિત ઘન ગોળા જેમની ત્રિજ્યા અને દળ બંને અસમાન છે. તેમનો ખરબચડી ઢોળાવવાળી સપાટી પર અમુક ઉંચાઈથી સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. જો તે લપસ્યા વગર ગબડે તો $................$