એક સાદા લોલકની લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જેને $2 \mathrm{~mm}$ ની ચોકસાઈથી માપેલ છે. $1$સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે $50$ દોલનનો સમય માપતા $40$ સેક્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ $\mathrm{N} \%$ હોય તો $\mathrm{N}=\ldots .$.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
$\mathrm{T}=2 \pi \sqrt{\frac{\ell}{\mathrm{g}}}$

$\mathrm{g}=\frac{4 \pi^2 \ell}{\mathrm{T}^2}$

$\frac{\Delta \mathrm{g}}{\mathrm{g}}=\frac{\Delta \ell}{\ell}+\frac{2 \Delta \mathrm{T}}{\mathrm{T}}$

$\quad=\frac{0.2}{20}+2\left(\frac{1}{40}\right)$

$=\frac{0.3}{20}$

$\text { Percentage change }=\frac{0.3}{20} \times 100=6 \%$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રીએક્ટન્સનો (reactance) એકમ શું છે?
    View Solution
  • 2
    એક લાક્ષણિક દહનશીલ એન્જીન (કંબશન એન્જીન) માં વાયુનાં અણુ દ્વારા થયેલ કાર્યને $W=\alpha^{2} \beta e^{\frac{-\beta x^{2}}{k T}}$ દ્વારા આપવામાં આવે છે જ્યાં $x$ સ્થાનાંતર, $k$ બોલ્ટ્ઝમેન અચળાંક અને $T$ તાપમાન દર્શાવે છે. જો $\alpha$ અને $\beta$ અચળાંકો હોય, તો $\beta$ નું પરિમાણ ......... હશે.
    View Solution
  • 3
    આપણે અવ્યવસ્થિત ત્રુટિ ને શેના દ્વારા ધટાડી શકીએ છીએ?
    View Solution
  • 4
    દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 5
    ગુપ્ત ઉષ્માનું પારિમાણિક સુત્ર. . . . .છે.
    View Solution
  • 6
    $K$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર પર $m$ દળ લટકાવીને દોલનો કરાવતા આવૃત્તિ $ f = C\,{m^x}{K^y} $ સૂત્ર મુજબ આપવામાં આવે છે, જ્યા $C$ એ પરિમાણરહિત રાશિ છે. $x$ અને $y $ ના મૂલ્યો કેટલા હશે? 
    View Solution
  • 7
    પાવર નો એકમ કયો છે?
    View Solution
  • 8
    $E,\,m,\,l$ અને $G$ એ અનુક્રમે ઉર્જા , દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણ અચળાંક દર્શાવે છે, તો $\frac{{E{l^2}}}{{{m^5}{G^2}}}$ નું પરિમાણ શું દર્શાવે?
    View Solution
  • 9
    $10\; amu =$ ……..$kg$
    View Solution
  • 10
    વિધાન: ભૌતિકરાશિઓના માપન માં પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિઓ વપરાય છે.

    કારણ: માપનયંત્રની ચોકસાઇ અને પરિશુદ્ધતા તથા માપનમાં રહેલી ત્રુટિઓ ને સાથે રાખીને જે તે પરિણામ રજૂ કરવું જોઈએ.

    View Solution