એક સ્ક્રૂગેજની મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ $1 \,mm$ છે. $5\,\mu m$ અને તેથી વધારે નો વ્યાસ ધરાવતાં તારોનો વ્યાસ માપવા માટે તેના વર્તુળાકાર માપપટ્ટી પર જરૂરી ઓછામાં ઓછા કાપાઓની સંખ્યા કેટલી હશે?
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
Least count $= \frac{{\ce{Pitch}}}{{\ce{No.of divisions on circular scale}}}$
$5 \times {10^{ - 6}} = \frac{{{{10}^{ - 3}}}}{N}$
$N = 200$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચિ $-I$ અને સૂચિ $-II$ મેળવો.

    સૂચિ $-I$ સૂચિ $-II$
    $(A)$ કોણીય વેગમાન $(I)$ $\left[ ML ^2 T ^{-2}\right]$
    $(B)$ ટોર્ક $(II)$ $\left[ ML ^{-2} T ^{-2}\right]$
    $(C)$ તણાવ $(III)$ $\left[ ML ^2 T ^{-1}\right]$
    $(D)$ દબાણ પ્રચલન $(IV)$ $\left[ ML ^{-1} T ^{-2}\right]$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    એક સમરૂપ લાકડીની લંબાઈ $100.0 \,cm$ અને તેની ત્રિજ્યા $1.00 \,cm$ છે. જો લંબાઈને $1 \,mm$ ન્યુનતમ માપન શક્તિ ધરાવતા મીટરના સળિયાથી માપવામાં આવે અને ત્રિજ્યાને $0.1 \,mm$ ન્યૂનતમ માપન ક્ષમતા ધરવાતા વર્નીયર કેલીપર્સથી માપવામાં આવે તો નળાકારની ધનતાની ગણતરીમાં પ્રતિશત ત્રુટી ............ $\%$ હશે ?
    View Solution
  • 3
    ગુરુત્વપ્રવેગ માપવા માટે એક સાદા લોલકનો ઉપયોગ કરવામાં આવે છે. લોલકની લંબાઈ $25.0\; \mathrm{cm}$ અને $1\; \mathrm{s}$ લઘુતમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા $40$ અવલોકન માટેનો સમય $50\; s$ મળે છે. તો $g$ ના મૂલ્યમાં કેટલી ચોકચાઈ ....... $\%$ હશે.
    View Solution
  • 4
    અવલોકનકાર દ્વારા નોંધવામાં આવતું પાણીનું પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન અનુક્રમે $ (40.6 \pm 0.2)^{\circ} C$  અને  $(78.3 \pm 0.3) ^{\circ} C$ છે. યોગ્ય ત્રુટિ મર્યાદામાં તાપમાનનો વધારો ...મળે.
    View Solution
  • 5
    એક માપપટ્ટીથી એક નળાકારનો વ્યાસ અને ઊંચાઈ માપતા તે અનુક્રમે $12.6 \pm 0.1\, cm$ અને $34.2 \pm 0.1\, cm$ મળે છે. તેને અનુરૂપ સાર્થક અંકોમાં તેનું કદ કેટલું હશે?
    View Solution
  • 6
    $ L/R $ નો એકમ શું થશે? (જયાં $L=$ ઇન્ડકટન્સ અને $R =$ અવરોધ)
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવવામાં આવેલ છે. 

    કથન $A$ : દબાણ $(P)$ અને સમય $(t)$ ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. 

    કારણ $R$ : શ્યાનતા ગુણાંક = બળ $/$ વેગ પ્રચલન

    પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    જો $A$ સળિયાની લંબાઈ $3.25 \pm 0.01 \,cm$ અને $B$ સળિયાની લંબાઈ $4.19 \pm 0.01\, cm $ હોય તો સળિયા $B$ ની લંબાઈ સળિયા $A$ કરતાં કેટલી વધારે હશે?
    View Solution
  • 9
    જો ઊર્જા  $E = G^p h^q c^r $ છે જ્યાં $ G $ એ ગુરૂત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. $h$ એ પ્લાન્ક અચળાંક છે. અને $c$ એ પ્રકાશનો વેગ છે. તો અનુક્રમે $p, q$ અને $r$ નું મૂલ્ય શોધો.
    View Solution
  • 10
    સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા, $9.99\, m -0.0099\, m$ નું મુલ્ય શું હશે ? 
    View Solution