એક સળિયાની તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{{12}}M{L^2}$ છે. હવે સળિયાને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી બનતા બે ભાગ તે જ સમતલમાં નો ખૂણો બનાવે છે. તો આ તંત્રની તે જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફ્લાયવ્હીલની ઝડપ $60\,rpm$ થી $360\,rpm$ સુધી વધારવા માટે $484\,J$ જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા $............\,kg - m ^2$ હશે. 
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $20\, kg$ દળ અને $0.2\, m$ ત્રિજ્યા ધરાવતી તકતી પર દળરહિત દોરી વીંટાળીને તેના પર $F =20\, N$ જેટલું બળ લગાવવામાં આવે છે. જો તે $n$ પરિભ્રમણમાં $50\, rad s ^{-1}$ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે તો $n$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
    View Solution
  • 3
    સમાન દળ અને સમાન જાડાઈ ધરાવતી તકતીઓની ઘનતાઓ અનુક્રમે $17 \,g / cm ^3$ અને $51 \,g / cm ^3$ છે. તેમની કેન્દ્રિય અક્ષને અનુલક્ષીને તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર શું થશે?
    View Solution
  • 4
    ત્રણ પાતળા નિયમિત સળિયાને કાર્તેંઝિયન યામાક્ષ પદ્ધતિની ત્રણેય અક્ષ પર મૂકેલા છે તે દરેકનો એક છેડો ઊગમબિંદુ પર રહેલો છે. આ દરેક સળિયાનું દળ $M$ અને લંબાઈ $ L$ છે. આ તંત્રની $z - $ અક્ષ પર જડત્વની ચાકમાત્રા શોધો.
    View Solution
  • 5
    એક નક્કર ગોળાકાર માટે $\theta$ ખૂણો ધરાવતાં એક ઢોળાવયુક્ત સમતલ પરથી સરક્યાં વિના ગબડવા માટેનો લઘુત્તમ ઘર્ષણાંક શું હશે?
    View Solution
  • 6
    $2 kg$ અને $1 kg$ દળ ધરાવતા બે કણો એક જ રેખા ઉપર અનુક્રમે $2 m/s $ અને $5 m/s$ ની ઝડપે ગતિ કરે છે. જો બંને કણો એક જ દિશામાં ગતિ કરતા હોય, તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ..... થાય અને જો બંને કણો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ..... થાય.
    View Solution
  • 7
    નીચે આકૃતિ દશાવેલ પરિસ્થિતિનું દ્રવ્યમાન કેન્દ્ર નકકી કરો. ત્રણેય સળિયાઓના દળ અને લંબાઈ સમાન છે
    View Solution
  • 8
    $2\ kg $ દળ ધરાવતો પદાર્થ એ $2\ m$ ત્રિજ્યા ધરાવતા વર્તૂળમાર્ગ પર નિયમિત ગતિ કરે છે. જો તેના પર લાગતું કેન્દ્રગામી બળ $100\ N$ હોય, તો તેનું કોણીય વેગમાન ....... $J s $ થાય.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવેલ $0.2\, m$ વ્યાસ અને $2\, kg$ દળ ધરાવતી પુલી પર રહેલ $1\, kg$ દળના પદાર્થનો પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો હશે?
    View Solution
  • 10
    કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર $......$ હશે.
    View Solution