એક સંતુલન ત્રાજવું અસમાન લંબાઈના હાથ ધરાવે છે. જો પદાર્થ ને એક તવી (ત્રાજવાનું પાન) માં રાખતા વજન $18 \,kg$ થાય અને બીજી તવીમાં રાખતા વજન $8 \,kg$ થાય તો પદાર્થનું સાચું વજન ........ $kg$ થાય.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $D$ વ્યાસ અને $L$ લંબાઈના નળાકારની લંબાઈને લંબ અને તેના ગુરૂત્વકેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
    View Solution
  • 2
    એક ધન ગોળો (sphere) સમક્ષિતિજ સમતલ ઉપર સરક્યા સિવાય ગબડે છે. ગોળાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન અને ગતિ કરતા ગોળાની કુલ ઊર્જાની ગુણોત્તર $\pi: 22$ મળે છે. તો કોણીય ઝડપ $.........\,rad / s$ હશે.
    View Solution
  • 3
    એક મિટર સ્કેલ નું સમતોલન $40 \,cm$ પર છે જ્યારે $10\, g$ અને $20 \,g$ ના પદાર્થને $10 \,cm$ અને $20\, cm$ પર મૂકેલા છે તો મિટર સ્કેલનું વજન ...... $g$ હશે ?
    View Solution
  • 4
    ઘન ગોળા માટે ચાકગતિ અને રેખીયગતિ ઊર્જા નો ગુણોત્તર
    View Solution
  • 5
    પદાર્થના બધા જ કણો વર્તૂળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે તેની ભ્રમણ અક્ષ.........
    View Solution
  • 6
    $m$ દળનાં એક બોમ્બને જમીન પરથી $v$ ઝડપે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણાથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. જમીન થી મહત્તમ ઊંચાઈએ થી તે બોમ્બ બે સમાન દળના ટુકડાઓ માં વિસ્ફોટ પામે છે. જો એક ટુકડો વિસ્ફોટ બાદ તરત જ સ્થિર સ્થિતિમાં આવતો હોય, તો દ્રવ્યમાન કેન્દ્રની સમક્ષિતિજ અવધિ શું હશે ?
    View Solution
  • 7
    $2a$ વ્યાસ અને $M$ દળના ચાર ગોળાઓને તેમના કેન્દ્રો $b$ બાજુના એેક ચોરસના ચાર ખૂણાઓ ઉપર રહે તેમ મૂક્વામાં આવે છે. ચોરસની કોઈપણ એેકબાજુને અનુલક્ષીને તંત્રના જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 8
    $4\,l$ લંબાઈ અને $4\,m$ દળ ધરાવતો પાતળો સળિયો આકૃતિ મુજબ વાળવામાં આવે છે. તેના સમતલને લંબ અને $O$ માંથી પસા થતી $axis$ આગળ તેની જડત્વની ચાકમાત્રા $.......$
    View Solution
  • 9
    $1200 $ પરિભ્રમણ પ્રતિ મિનિટના કોણીય વેગથી ગતિ કરતાં પૈડાંને $4\ rad s^{-2}$ ના પ્રવેગથી ધીમું પાડવામાં આવે છે, તો પૈડું સ્થિર થતાં પહેલાં કેટલા પરિભ્રમણ કરશે ?
    View Solution
  • 10
    $I_t$ જડત્વની ચાકમાત્રા ધરાવતી વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સમતલમાં સંમિત અક્ષને અનુલક્ષીને $\omega_{i}$ જેટલી અચળ કોણીય ઝડપથી ગતિ કરે છે. બીજી $I _{b}$  જડત્વની ચાકમાત્રા ધરાવતી તકતી ભ્રમણ કરતી તકતીને સમઅક્ષ રીતે પાડવામાં આવે છે. શરૂઆતમાં બીજી તકતીની કોણીય ઝડપ શૂન્ય છે. આખરે બંને તકતી સમાન અચળ કોણીય ઝડપ $\omega_{f}$ સાથે ભ્રમણ કરે છે. શરૂઆતમાં ભ્રમણ કરતી તકતીના ઘર્ષણને કારણે વ્યય થતી ઊર્જા કેટલી હશે?
    View Solution