એક થરમૉડાઇનેમિક પ્રક્રિયા દરમિયાન ચોક્કસ દળવાળા વાયુનું દબાણ એ રીતે બદલવામાં આવે છે કે જેથી વાયુના અણુઓ $20 J$ જેટલી ઉષ્મા ગુમાવે અને વાયુ પર $10 J$ જેટલું કાર્ય થાય છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઊર્જા $40 J$ હોય, તો અંતિમ આંતરિક ઊર્જા ...... $J$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $PQRSP$ માં ....... $J$ કાર્ય થાય?
    View Solution
  • 2
    $1$ વાતાવરણ દબાણે એ $ {27^o}C $ તાપમાને રહેલા આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરતાં દબાણ $8$ ગણું થાય તો અંતિમ તાપમાન  ....... $^oC$  થશે? ($\gamma = 3/2$)
    View Solution
  • 3
    એક આદર્શ વાયુ $P^2 V=$ અચળ નિયમને અનુરૂપ વિસ્તરણ પામે છે. વાયુની આંતરિક ઊર્જા...
    View Solution
  • 4
    એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા($\%$ માં) લગભગ કેટલી હશે?
    View Solution
  • 5
    ઓરડાના તાપમાને અને અચળ દબાણે એક મોલ નાઇટ્રોજન વાયુને $1163.4 \,J$ જેટલી ઊર્જા આપવામાં આવે છે, તો તાપમાનમાં થતો વધારો ....... $K$ $(R = 8.31 J mol^{-1} K^{-1})$
    View Solution
  • 6
    ગેસ અચળ દબાણ $10^{3} Nm^{2}$ એ $0.25m^{3}$ જેટલો વિસ્તરણ પામે છે તો થતું કાર્ય....?
    View Solution
  • 7
    આદર્શ વાયુ માટે સમતાપી વિસ્તરણ માટે $ \frac{{\Delta P}}{P} =$
    View Solution
  • 8
    નીચેનામાંથી શું પદાર્થની થરર્મોડાઇનેમિકસ અવસ્થાની લાક્ષણિકતા નથી?
    View Solution
  • 9
    વિધાન : થર્મોડાયનેમિક પ્રક્રિયા અપ્રતિવર્તી હોય છે.

    કારણ : વ્યય ની અસરનો નાશ ના કરી શકાય 

    View Solution
  • 10
    કાર્નોટ ચક્ર $P-V$ આલેખમાં દોરેલ છે. ક્યો ભાગ સમતાપી પ્રસરણ રજૂ કરે છે ?
    View Solution