\(\therefore\) \(\Delta Q = (U_2 - U_1) + \Delta W \)
\(\therefore\) \( -20 = (U_2 - 40) - 10 \)
\(\therefore\) \( U_2 = 30 J\)
કારણ : વાયુનું સમોષ્મી વિસ્તરણ તાપમાન ઘટાડે છે તેથી પાણીની વરાળનું ઘનીકરણ (condensation) થાય છે.
બંને પાત્રમાં સમાન વાયુ ભરેલ છે.