એક દ્રિ-પરમાણુક વાયુને $735\,J$ જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ થશે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુ માટે સમતાપી બલ્ક મોડયુલસ કેટલો થાય?
    View Solution
  • 2
    થરમાડાયનેમિક પ્રક્રિયામાં બે મોલ એેક પરમાણ્વિક આદર્શ વાયુ $P \propto V^{-2}$ નું પાલન કરે છે. જો વાયુનું તાપમાન $300 \,K$ થી $400 \,K$ સુધી વધે છે, તો વાયુ વડે થયેલ કાર્ય ............... $R$ (જ્યાં $R=$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)
    View Solution
  • 3
    કાર્ય, ઉષ્મા અને આંતરિક ઊર્જામાં થતાં ફેરફાર માટે સાયું વિધાન પસંદ કરો.
    View Solution
  • 4
    $PV$ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ $27^{\circ} {C}$ તાપમાને રહેલ એક મોલ આદર્શ વાયુ ને ${A}$ થી ${B}$ લઈ જવામાં આવે છે. તંત્ર દ્વારા થતું કાર્ય $......\times 10^{-1} \,{J}$ જૂલ હશે.

    [આપેલ : $R=8.3\, {J} /\,mole\,{K}, \ln 2=0.6931$ ] (નજીકના પૂર્ણાંકમાં)

    View Solution
  • 5
    $1\,g$ પ્રવાહીનું $3 \times10^5$ દબાણે વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. જો રૂપાંતરણ દરમિયાન $1600\,cm ^3$ કદ વધારવા માટે લગાડેલ ઉષ્માનો $10\%$ ભાગ વપરાતો હોય, તો પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો વધારો $............\,J$
    View Solution
  • 6
    $40 \%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $300\; K$ છે. તેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને,કાર્યક્ષમતા કરતાં $50 \% $ વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું તાપમાન  ..... $K$ વધારવું પડે.
    View Solution
  • 7
    $\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
    View Solution
  • 9
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા $ABC$ માંથી પસાર થાય છે.પ્રક્રિયા $BC$ એ સમોષ્મી છે. $A,B$ અને $C$ આગળ તાપમાન અનુક્રમે $400 $ $K$,$800$ $K$ અને $600$ $K$ છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 10
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા $ABC$ માંથી પસાર થાય છે.પ્રક્રિયા $BC$ એ સમોષ્મી છે. $A,B$ અને $C$ આગળ તાપમાન અનુક્રમે $400 $ $K$,$800$ $K$ અને $600$ $K$ છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution