એક ટ્રાન્ઝીસ્ટરના ત્રણ છેડા $P, Q$ અને $R$ નું મલ્ટીમીટર દ્રારા ટેસ્ટીંગ કરવામાં આવે છે. P અને Q છેડા વચ્ચે કોર પ્રવાહ વહેતો નથી. મલ્ટીમીટરના ઋણ છેડાને $R$ સાથે તથા ધન છેડાને $P$ તથા $Q$ સાથે જોડતાં મલ્ટીમીટરમાં થોડો અવરોધ જોવા મળે છે. તો ટ્રાન્ઝીસ્ટર માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
AIEEE 2008, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટ્રાયોડ જેનું આત્મ વાહકત્વ $2.5 m A/volt$ અને એનોડનો અવરોધ $20 kilo ohm$ છે તેને ઍમ્પ્લિફાયર તરીકે ઉપયોગમાં લેવામાં આવે $10$ છે. જેનું એમ્પ્લીકેશનના તો પ્લેટ પરીપથ સાથે જોડેલ અવરોધ.....$ k\,\Omega$ 
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છેઃ એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે રજૂ કરેલ છે.

    કથન $A$: પ્રકાશની તીવ્રતા માપવા માટે સામાન્ય રીત ફોટોડાયોડને ફોરવર્ડ-બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે.

    કારણ $R$: $P-n$ જંકશન ડાયોડ માટે, આપેલ વોલ્ટેજ $V$ માટે, ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહ રિવર્સ બાયસ સ્થિતિમાં પ્રવાહ કરતાં વધારે હીય છે. જ્યાં| $V _{ z }|>\pm V \geq| V _0 \mid$ અહીયા $v_0$ એ શ્રેસોલ્ડ વોલ્ટેજ અને $v_z$ એ બ્રેકડાઉન વોલ્ટેજ છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પેમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા કિસ્સામાં જંકશન ડાયોડ રીવર્સ બાયસ થાય નહીં?
    View Solution
  • 4
    બેઝ આધારિત ટ્રાન્ઝિસ્ટર માટે $CE$ ગોઠવણી માટે ટ્રાન્સફર લાક્ષણિકતાઓ [આઉટપુટ વોલ્ટેજ $\left(V_{0}\right)$ અને ઇનપુટ વોલ્ટેજ $\left(V_{1}\right)$] વચ્ચેની આકૃતિ આપેલ છે. સ્વીચ તરીકે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવા માટે, તેનો ઉપયોગ શેમાં કરવો જોઈએ?
    View Solution
  • 5
    આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ (truth table) શું થાય?
    View Solution
  • 6
    અર્ધવાહકની ઊર્જા બેન્ડની આકૃતિ નીચેના પૈકી કઈ છે?
    View Solution
  • 7
    આપેલા ઈનપુટ માટે દર્શાવેલ પરિપથ માટે આઉટપુટ $Y$. . . . . . . .હશે.
    View Solution
  • 8
    સૂચી - $I$ અને સૂચી- $II$ સાથે મેળવો.

      સૂચી - $I$   સૂચી -$II$
    $(a)$ રેક્ટિફાયર $(i)$ $a.c.$ વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે.
    $(b)$ સ્ટેબીલાઈઝર $(ii)$ $a.c.$ વોલ્ટેજનું $d.c.$ વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે.
    $(c)$ ટ્રાન્સફોર્મર $(iii)$ રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી $a.c.$ ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે.
    $(d)$ ફિલ્ટર $(iv)$ ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે.

    આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 9
    આપેલ પરિપથમાં રહેલ આદર્શ $P- N $ જંકશનમાંથી કેટલા ....$mA$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 10
    $2\, {W}$ પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $10 \,{V}$ અને તે $6\, {V}$ અને $14\, {V}$ ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ ${R}_{{s}}$ ($\Omega$ માં) કેટલો હોવો જોઈએ?
    View Solution