એક તત્વનો પરમાણુભાર $19$ છે અને પરમાણુક્રમાંક $9$ છે. તો તેનો આયન નીચેનામાંથી કઇ રીતે દર્શાવી શકાય?
Medium
Download our app for free and get startedPlay store
c
પરમાણુક્રમાંક $9$ એટલે કે તત્વમાં નિષ્ક્રિય વાયુ બંધારણ કરતાં એક ઇલેક્ટ્રોન ઓછો છે. આથી તેનામાં એક ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃતિ પ્રબળ હોય અને $M^-$ એનાયન બનાવશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાઇટ્રોજન શાથી રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે ?
    View Solution
  • 2
    શુદ્ધ $N_2$ વાયુ દ્વારા બને છે.
    View Solution
  • 3
    હેલોજનની રચના હેલાઇક $({V})$ એસિડની સંખ્યા $.....$ છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો આંતરહેલોજન અસ્તિત્વ ધરાવતો નથી?
    View Solution
  • 5
    પ્રવાહી પ્રોપેલન્ટની સાથે નીચેનામાંથી ક્યો ઓક્સિડન્ટ વપરાય છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કોને ગરમ કરવાથી  $NO_2$ પ્રાપ્ત થાય છે .
    View Solution
  • 7
    નીચે પૈકી કયુ સૌથી પ્રબળ એસિડ છે?
    View Solution
  • 8
    સલ્ફર કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. છતાં પણ $H_2S$ એસિડીક છે જ્યારે $H_2O$ તટસ્થ છે. આનું કારણ .........
    View Solution
  • 9
    બાષ્પાયનનો એન્થાલ્પીના વધતા ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ જોડ યોગ્ય છે?
    View Solution
  • 10
    જ્યારે બ્રોમીન જળમાંથી રંગીન વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે ફક્ત રંગ દૂર થાય છે. તો તે ક્યો વાયુ હશે?
    View Solution