હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
Medium
Download our app for free and get startedPlay store
a
બધા જ હેલોજન દ્વિપરમાણુક છે અને એક સંયોજક આયન બનાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇડ્રાઇડ સંયોજનોમાં બંધ ખૂણાનો સાચો ઘટતો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 2
    યાદી $-I$ની યાદી $-II$ સાથે મેળ કરો:

    યાદી $-I$

    (આયનો)

    યાદી $-II$

    (કેન્દ્રીય અણુ પર ઇલેક્ટ્રોનની એકલ જોડની સંખ્યા)

    $(a)$ ${XeF}_{2}$ $(i)\, 0$
    $(b)$ ${XeO}_{2} {~F}_{2}$ $(ii) \,1$
    $(c)$ ${XeO}_{3} {~F}_{2}$ $(iii) \,2$
    $(d)$ ${XeF}_{4}$ $(iv) \,3$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

    View Solution
  • 3
    નીચેનામાંથી સૌથી ઓછું ઉત્કલનબિંદુ કોનું છે?
    View Solution
  • 4
    નાઇટ્રોજન માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
    View Solution
  • 5
    $SO _{2},\,CO _{2},\, PCl _{3}$ અને $SO _{3}$ ના ફેલાવાના દર નીચેના કયા  ક્રમમાં છે ?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A:$ પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે.

    કારણ $R$ : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે.

    ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 7
    નીચેની રાસાયણિક પ્રક્રિયાઓમાં ઝેનોનનું કયું સંયોજન યોગ્ય નથી?
    View Solution
  • 8
    $NH_3$ વાયુને સૂકવવા માટે (dry કરવા માટે) નો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે........
    View Solution
  • 9
    $FeSO_4$નીચેનામાંથી કોની સાથે ભૂખરે રીંગ (વલય) બનાવે છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યા પદાર્થમાં રિડક્શનકર્તા પાવર સૌથી વધુ છે?
    View Solution