વિધાન $I$ : ગુત્વાકર્ષણનો નિયમ, કોઈપણ આકાર અને કદનાં, બ્રહ્માંડની કોઈ પણ વસ્તુની જોડ માટે સાચો છે.
વિધાન $II$ : વ્યક્તિ જ્યારે પૃથ્વીના કેન્દ્ર આગળ હોય ત્યારે તેનું વજન શૂન્ય થશે.
ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, આપેલા વિક્લોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
વિધાન $-1$ : એક $m$ દળનાં પદાર્થને $a$ બાજુવાળા ધનના કેન્દ્રમાં રાખ્યો છે. ધનની બાજુમાંથી પસાર થતા ગુરત્વાકર્ષી ક્ષેત્રના ફલક્સનું મૂલ્ય $4 \pi GM$ छे.
વિધાન $-2$ : બિંદુવત ઉદગમને કારણે ત્રિજ્યાવર્તી ક્ષેત ઉદ્ભવે છે. જે ઉદગમથી $r$ અંતરે $\frac{1}{ r ^{2}}$ ના સમપ્રમાણમાં હોય છે. ક્ષેત્રનું ફલક્સ ફક્ત ઉદગમ પર આધારિત છે, નહિ કે ઉદ્દગમની આસપાસની સપાટી કे કવચની સાઈઝ અથવા આાકાર પર.