એક માણસ એક ગ્રહ પર $1.5 \,m$ કુદી સકે તો તે બીજો ગ્રહ જેની ઘનતા પ્રથમ ગ્રહથી $1/4$ ગણી અને ત્રિજ્યા $1/3$ ગણી પર ....... $m$ કુદી શકે.
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી $10 \mathrm{R}$ ($R$ પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ $12 \;\mathrm{km} / \mathrm{s}$ છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી ($km/s$ માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ$=11.2 \;\mathrm{km} / \mathrm{s}$ )
    View Solution
  • 2
    પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા $R$ છે, તેની ધરી પર કોણીય વેગ $\omega$ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે. ભૂસ્થિર ઉપગ્રહની કક્ષીય ત્રિજયાનો ઘન કેટલો થાય?
    View Solution
  • 3
    પૃથ્વીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહ નો કક્ષીય વેગ $V_o $ છે તો પૃથ્વીની સપાટી થી પૃથ્વીની ત્રિજ્યા થી $3$ ગણી ઊંચાઈએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો વેગ કેટલો થાય?
    View Solution
  • 4
    ગુરુત્વાકર્ષણ બળ $F_g $ શેના પર આધાર રાખે નહીં
    View Solution
  • 5
    ${v_e}$ અને ${v_p}$ એ પૃથ્વી અને એક બીજા ગ્રહની(જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી છે અને ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી) નિષ્ક્રમણ ઝડપ છે તો
    View Solution
  • 6
    એક ઉપગ્રહ પૃથ્વીની નજીકની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જેની ત્રિજ્યા લગભગ પૃથ્વીની ત્રિજ્યા $R _{ e }$ જેટલી છે. ઉપગ્રહમાં રહેલ રોકેટને ફાયર કરતાં તેની ઝડપ તેની ગતિની દિશામાં અચાનક વધે છે જેના કારણે તે પહેલા કરતાં $\sqrt{\frac{3}{2}}$ ગણી થાય છે. જેથી તે પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ $R$ અંતર સુધી પહોંચે છે તો $R$ નું મૂલ્ય $......R_e$ હશે?
    View Solution
  • 7
    આ પ્રશ્નો વિધાન $- 1$ અને વિધાન $-  2$ માં છે. ચાર વિકલ્પોમાંથી પસંદ કરવાના રહેશે. તેમાંથી એક સાચો જવાબ પસંદ કરવાના રહેશે.

    વિધાન $-1$ : એક $m$ દળનાં પદાર્થને $a$ બાજુવાળા ધનના કેન્દ્રમાં રાખ્યો છે. ધનની બાજુમાંથી પસાર થતા ગુરત્વાકર્ષી ક્ષેત્રના ફલક્સનું મૂલ્ય $4 \pi GM$ छे.

    વિધાન $-2$ : બિંદુવત ઉદગમને કારણે ત્રિજ્યાવર્તી ક્ષેત ઉદ્ભવે છે. જે ઉદગમથી $r$ અંતરે $\frac{1}{ r ^{2}}$ ના સમપ્રમાણમાં હોય છે. ક્ષેત્રનું ફલક્સ ફક્ત ઉદગમ પર આધારિત છે, નહિ કે ઉદ્દગમની આસપાસની સપાટી કे કવચની સાઈઝ અથવા આાકાર પર.

    View Solution
  • 8
    જો ગ્રહની ત્રિજ્યા $R$ અને ઘનતા $\rho $, હોય તો તેની નિષ્ક્રમણ ઝડપ કોના સમપ્રમાણમાં હોય ?
    View Solution
  • 9
    $200\, kg$ અને $400\, kg$ નાં બે ઉપગ્રહો $A$ અને $B$ પૃથ્વીને ફરતે અનુક્રમે $600\, km$ અને $1600 \,km$ ઊંચાઈએ પરિક્રમણ કરે છે. જો $T_A$ અને $T_B$ એ અનુક્રમે $A$ અને $B$ નાં આવર્તકાળ હોય તો મૂલ્ય $T_B - T_A =$ ...........  હશે.

    [ પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$, પૃથ્વીનું દળ $=6 \times 10^{24}\, kg$ ]

    View Solution
  • 10
    ચંદ્રની ત્રિજ્યા  પૃથ્વીની ત્રિજ્યા કરતાં $1/4$ ગણી અને તેનું દળ પૃથ્વી નાં દળ કરતાં $1/80$ ગણું છે જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ હોય તો ચંદ્ર ની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મુલ્ય કેટલું થાય?
    View Solution