એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં $M$ જેટલું મોલર દળ અને $1.4$ જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે $v$ જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( $R$ = universal gas constant)
  • A$\frac{ Mv ^{2}}{7 R }$
  • B$\frac{ Mv ^{2}}{5 R }$
  • C$2 \frac{ Mv ^{2}}{7 R }$
  • D$7 \frac{ Mv ^{2}}{5 R }$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
\(\frac{ C _{ P }}{ C _{ v }}=1+\frac{2}{ F }=1.4 \Rightarrow F =5\)

By conservation of energy

\(\frac{ F }{2} nR \Delta T =\frac{1}{2}[ nm ] v ^{2}\)

\(\Delta T =\frac{ mv ^{2}}{ FR }=\frac{ Mv ^{2}}{5 R }\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પરમાણ્વીય આદર્શ વાયુ માટે, વાયુનો સાર્વત્રિક અચળાંક $R$ એ અચળ દબાણે રહેલી આણ્વીયઉષ્મા ક્ષમતા $C_P$ કરતાં $n$ ગણો હોય છે. અહી $n$ ......છે.
    View Solution
  • 2
    આદર્શ વાયુનું તાપમાન $27°C$ થી વધારીને $927°C$ કરવામાં આવે તો તેની $rms$ ઝડપ કેટલા ગણી થાય?
    View Solution
  • 3
    $NTP$ એ $H_2$ ના એક $cm^3$ માં રહેલા પરમાણુઓની કુલ મુક્તતાના અંશોની સંખ્યા ....હશે.
    View Solution
  • 4
    $22\, gm$ $CO_2$ વાયુ $27° C$ તાપમાને અને $16\, gm\, O_2$ વાયુ $37 °C$ તાપમાને મિશ્રણ કરવામાં આવે તો નવું તાપમાન ......$^oC$ થાય.
    View Solution
  • 5
    $1$ મોલ આદર્શ એક પરમાણ્વીય વાયુનું અચળ $P$ તાપમાન $20°C$ થી $30°$ કરવા $40\, Cal$ ની જરૂર પડે છે. તો આજ તાપમાનમાં વધારો અચળ કદે કરતાં ....... $cal$ ઊર્જાની જરૂર પડે ?
    View Solution
  • 6
    સમુદ્રની સપાટી પર રહેલા શુષ્ક હવાના દળમાં $75.5\%\, N_2$ રહેલો છે. જો કુલ વાતાવરણ દબાણ $1 \,atm$ હોય ત્યારે નાઈટ્રોજનનું આંશિક દબાણ.... $atm$ હશે.
    View Solution
  • 7
    $m$ દળના આદર્શ વાયુનું અચણ દબાણ $P$ એ કદનું વિસ્તરણ આલેખમાં સુરેખ રેખા $B$ દ્વારા દર્શાવેલું છે. ત્યારે તે આદર્શ વાયુના $2m$ દળનું $2P$ દબાણે કોઈ સુરેખ રેખા દર્શાવે છે?
    View Solution
  • 8
    નિરપેક્ષ શૂન્ય તાપમાન એ છે કે જ્યાં 
    View Solution
  • 9
    આદર્શવાયુ$(\gamma = 1.5) $ ને સમોષ્મી વિસ્તરણ દ્રારા કેટલાં ગણુ કદ કરવાથી $rms$ ઝડપ અડધી થાય.
    View Solution
  • 10
    $327°C$ તાપમાને રહેલા વાયુને અચળ દબાણે ...... $^oC$ તાપમાન કરવાથી $rms$ ઝડપ અડધી થાય.
    View Solution