આદર્શવાયુ$(\gamma = 1.5) $ ને સમોષ્મી વિસ્તરણ દ્રારા કેટલાં ગણુ કદ કરવાથી $rms$ ઝડપ અડધી થાય.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $300 \,K$ તાપમાને ઓક્સિજનની $rms$ અને સરેરાશ વેગનો ગુણોતર શોધો.ઓક્સિજનનો અણુભાર $32 \,g / mol$ છે. $(\left. R =8.3 \,J K ^{-1} mol ^{-1}\right)$
    View Solution
  • 2
    $300 K$ તાપમાને હાઇડ્રોજન અણુ માટે $v_{rms}$ નું મૂલ્ય $1930 m/s$ છે. તો $900 K$ તાપમાને ઑકિસજનનાં અણુમાટે $v_{rms}$ ……..$ m/s$ હોય.
    View Solution
  • 3
    ઓક્સિજન અને હાઈડ્રોજન વાયુની અણુઓની સરેરાશ ગતિઊર્જા $E_O$ અને $E_H$ છે. જો બંને વાયુઓ સમાન તાપમાને હોય તો નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 4
    વિધાન : વાયુના પરમાણુ માટે મુક્તતાના અંશો $3$ હોય 

    કારણ : $\frac{{{C_P}}}{{{C_V}}} = \gamma $

    View Solution
  • 5
    રસોઇ કરવા સમાન્ય ધાતુનું વાસણ ઘણું અનુકૂળ છે કારણ કે ......
    View Solution
  • 6
    વાયુનું કદ બમણું અને તાપમાન અડધું કરતાં નવું દબાણ કેટલા ગણું થાય?
    View Solution
  • 7
    $N$ મોલ ધરાવતા એક બહુપરમાણિવક વાયુ (f=6) ને બે મોલ ધરાવતા એક પરમાણિવક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે ટ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્ત, તો $N$________હશે.
    View Solution
  • 8
    એક આદર્શ ત્રિપરમાણ્વિક વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો કંપનને અવગણીએ તો પરિસર વિરુધ્ધ કાર્ય કરવામાં વાયુ વડે ઉપયોગમાં લેવાતી ઊર્જા ......... $cal$ છે ?
    View Solution
  • 9
    આપેલા તાપમાને $r.m.s$ વેગની મૂલ્યો નો ગુણોત્તર ઓક્સિજન અને હાઈડ્રોજન માટે આ પ્રમાણે છે .....
    View Solution
  • 10
    વિધાન : વાયુ માટે સરેરાશ મુક્તપથ ઘનતાના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    View Solution