એક વૈજ્ઞાનિકે એક ચોકકસ ભૌતિક રાશિના પ્રયોગ કરીને $100$ અવલોકન લીધા. તે જ પ્રયોગ ફરીથી કરીને $ 400$ અવલોકન મેળવ્યા. આ પરથી ત્રુટિના મૂલ્ય વિશે શું કહી શકાય?
A
શક્ય ત્રુટિ છતાં પણ સમાન રહે છે.
B
શક્ય ત્રુટિ બમણી થાય છે.
C
શક્ય ત્રુટિ અડધી થાય છે.
D
શક્ય ત્રુટિ ઘટીને ચોથા ભાગ જેટલી થાય છે.
Easy
Download our app for free and get started
d Mean error \(\Delta x _{ m }=\frac{\sum \Delta x }{ n }\) where \(n\) is the total number of observations.
Increasing the number of observation by 4 times, will probably reduce the possible error to one-fourth.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક પ્રયોગ કરવામાં આવે છે. જેમાં $100$ દોલનો માટે લાગતો સમય $1\, second$ લઘુત્તમ માપ શક્તિ વાળી ઘડિયાળ વડે માપવામાં આવે છે અને મૂલ્ય $90.0\, seconds$ મળે છે. લંબાઈ $L$ એ $1\, mm$ ની લઘુત્તમ માપ શક્તિ ધરાવતી માપપટ્ટી દ્વારા માપવામાં આવે છે અને મૂલ્ય $20.0\, cm$ મળે છે. તો $g$ ના માપન માં રહેલી ત્રુટિ ........... $\%$ હશે.
જો $P$ વિકિરણ દબાણ, $c$ પ્રકાશનો વેગ અને $Q$ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઊર્જા દર્શાવતા હોય, તો $ {P^x}{Q^y}{c^z} $ પારિમાણીક રહિત કરવા માટે $x,y$ અને $z$ ના અશૂન્ય મૂલ્યો શું હશે?
એક માપપટ્ટીથી એક નળાકારનો વ્યાસ અને ઊંચાઈ માપતા તે અનુક્રમે $12.6 \pm 0.1\, cm$ અને $34.2 \pm 0.1\, cm$ મળે છે. તેને અનુરૂપ સાર્થક અંકોમાં તેનું કદ કેટલું હશે?