એકલસૂત્રો શેની સાથે સંકળાયેલ હોય છે ?
  • A
      કોષકેન્દ્ર
  • B
      સેન્ટ્રોમિયર
  • C
      કોષકેન્દ્રીકા
  • D
      કોષરસ
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હરિતકણનાં ગ્રેના સિવાયના ભાગમાં શું આવેલ છે ?
    View Solution
  • 2
    નીચેનાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે?

    $ I$. $PPLO$ એ સૌથી નાનો કોષ છે. 

    $II$. આદિકોષકેન્દ્રી કોષ સુકોષકેન્દ્રી કરતાં નાનો હોય છે.

    $ III$. આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ધીમું હોય છે

    $ IV$. બધા જીવાણુ એકાકી અને વસાહતી સ્વરૂપ દર્શાવે છે.

    $ V$. આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ખૂબ ઝડપી છે.

    View Solution
  • 3
    $(a)$ નાની નલિકાઓ ધરાવે છે.  $(b)$ પટલ વડે અવિરત હોય છે.   $(c)$ ઉત્સેચકો ધરાવે છે. $(d)$  વનસ્પતિ અને પ્રાણીમાંથી આવેલ હોય છે.

    ઉપરના વિધાનમાટે સાચા છે

    View Solution
  • 4
    અમીબામાં ઉત્સર્જન માટે શું હોય?
    View Solution
  • 5
    કોષની અંદર પેપ્ટાઇડ સંશ્લેષણ અહીં થાય છે.
    View Solution
  • 6
    રીબોઝોમ માટે શું સાચું ?
    View Solution
  • 7
    કોષમાં ઉત્સેચકનું સંશ્લેષણ કયાં સ્થાને જાવા મળે છે ?
    View Solution
  • 8
    કોષરસતંતુઓ $(Plasmodesmata)$ શું છે?
    View Solution
  • 9
    આદિકોષકેન્દ્રી કોષની કઈ રચના કોષરસસ્તરના વિસ્તરણથી નિર્માણ થતી નથી?
    View Solution
  • 10
    ......... બે કોષકેન્દ્ર ધરાવે છે.
    View Solution