એકમ દળના $ {V_1} $ કદના પ્રવાહીને $ {V_2} $ કદના વાયુમાં અચળ દબાણ $P $ અને તાપમાન $T$ એ રૂપાંતર કરવામાં આવે છે.બાષ્પાયનગુપ્ત ઉષ્મા $L$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો વધારો થાય?
  • A
    શૂન્ય
  • B$ P({V_2} - {V_1}) $
  • C$ L - P({V_2} - {V_1}) $
  • D$L$
Medium
Download our app for free and get startedPlay store
c
(c) \(\Delta Q = \Delta V + P\Delta U\) \(\Rightarrow   mL =  \Delta U + P(V_2 -V_1)\)

\(\Rightarrow\)  \(\Delta U = L -P (V_2 -V_1)\; ( m = 1)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુનું દબાણ $P = \alpha V,$ જ્યાં $\alpha $ અચળાંક , મુજબ આપવામાં આવે છે.એક મોલ વાયુનું સંકોચન થઇ તેનું કદ પહેલા કરતાં $m$ ગણું થાય છે.તો વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે?
    View Solution
  • 2
    વક્ર $A,B,C$ અને $D$ માટે નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 3
    એક દ્રિ-પરમાણુક વાયુને $735\,J$ જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ થશે.
    View Solution
  • 4
    એક થર્મોડાયનેમિક તંત્ર ચક્રિય પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં થતું કુલ કાર્ય $...............\,J$ છે.
    View Solution
  • 5
    ગતિ કરાવી શકાય તેના પિસ્ટન સાથેના નળાકારમાં $3$ મોલ હાઈડ્રોજન વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રાખેલ છે. નળાકારની દિવાલો ઉષ્માના સુવાહક વડે બનોલી છે. અને પિસ્ટનનો રેતીના ઢગલા દ્વારા $insulate$ કરેલ છે. જો વાયુને તેના મૂળ કદથી અડધા કદ સુધી દબાવવામાં આવે તો વાયુનું દબાણ કેટલા ગણું થશે?
    View Solution
  • 6
    એક પરમાણ્વિક વાયુનું કદ $V$ , તાપમાન $T$ સાથે $V = KT ^{2 / 3}$ સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન $90\, K$ જેટલું બદલાય ત્યારે થતું કાર્ય $x\,R$ છે. અહિંયા $x$ નું મૂલ્ય ......... છે. $[ R =$ વાયુ નિયતાંક].
    View Solution
  • 7
    $1$ મોલ વાયુનું તાપમાન $27^°C$ છે.તેને અચળ દબાણે $1$ વાતાવરણને તેને દબાવવામાં આવે છે.જો અંતિમ તાપમાન $127^°C$ હોય,તો ...... $J$ કાર્ય થશે? ($C_p =7.03 cal/mol^-K$)
    View Solution
  • 8
    ગેસ $PV = nRT + \alpha V$ સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં $n$ એ મોલની સંખ્યા અને $\alpha $ ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે $T_o$ અને $P_o$ છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?
    View Solution
  • 9
    કોઈ તંત્ર $2 \,Kcal$ ઉષ્મા શોષીને $500\; J$ કાર્ય કરતું હોય, તો તંત્રની આંતરિક ઊર્જામાં ...... $J$ ફેરફાર થાય.
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

    કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$

    કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution