નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$

કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

  • A$A$ સાચું છે પણ $R$ ખોટું નથી.
  • B$A$ ખોટું છે પણ $R$ સાચું નથી.
  • C$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી આપે છે.
  • D$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી આપતું નથી.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
c
First law of thermodynamics is based on law of conservation of energy and it can be written as \(dQ = dU - dW\) where \(d\)W is work done on the system
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમતાપી પ્રક્રિયાનો આલેખ કયો છે.
    View Solution
  • 2
    એક આદર્શ ઉષ્મીય યંત્ર માટે, સ્ત્રોતનું તાપમાન $127\,^{\circ} C$ છે. $60\, \%$ જેટલી કાર્યક્ષમતા મેળવવા માટે, ઠારણનું તાપમાન $........\,{ }^{\circ} C$ હોવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
    View Solution
  • 3
    જો $\gamma $ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય, તો વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થાય જયારે વાયુનું અચળ દબાણ $P$ એ કદ $V$ થી $2V$ જેટલું થાય?
    View Solution
  • 4
    આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $ 8 \times {10^5}J $ ઉષ્માનું શોષણ કરીને કાર્ય $ 6.5 \times {10^5}J $ દ્વારા જાય છે. હવે,આદર્શ વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવઅથા $A$ માંથી અવસ્થા $B$ માં $ {10^5}J $ ઉષ્માનું શોષણ કરીને જતી હોય,તો કેટલું કાર્ય થાય?
    View Solution
  • 5
    $5.6$ લીટર હિલિયમને $ STP$ એ સમોષ્મી રીતે $0.7$ લીટર સુધી સંકોચવામાં આવે છે. પ્રારંભીક તાપમાન $T_1$ લેતા પ્રક્રિયા દરમિયાન થતુ કાર્ય...?
    View Solution
  • 6
    એક વાયુનું મિશ્રાણ $T$ તાપમાને $8$ મોલ આર્ગન અને $6$ મોલ ઓક્સિનન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા.........
    View Solution
  • 7
    દ્વિ પરમાણ્વિક વાયુ $ (\gamma = 7/5) $ નું દબાણ અને ઘનતા સમોષ્મી રીતે $(P, d)$ થી $(P', d')$ કરવામાં આવે છે.જો $ \frac{{d'}}{d} = 32 $ હોય,તો $ \frac{{P'}}{P} $ =_____
    View Solution
  • 8
    કોઈ વાયુ તંત્રમાં $110\; J$ ઉષ્મા ઉમેરતા આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40\;J$ હોય, તો કેટલું કાર્ય ...... $J$ થશે?
    View Solution
  • 9
    એક સમકદ પ્રક્રિયા માટે $T_1 = 27 °C$ અને $T_2 = 127 °C$ હોય, તો $P_1 / P_2 =$ ……
    View Solution
  • 10
    વિધાન : થર્મોડાયનેમિક પ્રક્રિયા અપ્રતિવર્તી હોય છે.

    કારણ : વ્યય ની અસરનો નાશ ના કરી શકાય 

    View Solution