સૂચી $I$ | સૂચી $II$ |
$A$. રોબોર્ટ મે | $1$. જાતિ-વિસ્તારના સંબંધો |
$B$.એલેકજાંડર | $II$. બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. |
$C$. પોલ એહરલીક | $III$. વૈશ્વિક જાતિવિવિધતા લગભગ $7$ મિલિયન |
$D$. ડેવિક ટીલમેન | $IV$. રીવેટ પોપર પૂર્વધારણા |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કારણ $ R$ : મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$(A)$ સમશીતોષ્ણ અને ધ્રુવિય પ્રદેશ કરતાં ઉષ્ણ કટીબંધનાં બંદરમાં વધારે જાતિઓ જોવા મળે છે.
$(B)$ કોલોમ્બીઆ વિષુવવૃતની નજીક આવેલું છે અને ત્યાં પક્ષીઓની $1400$ જાતિઓ છે.
$(C)$ ભારતમાં પક્ષીઓની સંખ્યા $105$ કરતાં ઓછી છે.
$A$. ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો.
$B$. ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે.
$C$. ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે.
$D$. સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે.
$E$.ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(A)$ ભારતમાં નોર્વે કરતાં વધારે નિવસન તંત્રીય વિવિધ
$(B)$ $IUCN$ $(2004)$ નાં મત પ્રમાણે કુલ વનસ્પતિ અને પ્રાણીની જાતિઓની સંખ્યા $15$ મીલીઅન કરતાં વધારે નોંધવામાં આવી છે.