નીચે પૈકી કયા વિધાન/વિધાનો સાચા છે?

$(i)$ સમૃધ્ધ જૈવવિવિધતા એ નિવસનતંત્રની તંદુરસ્તી માટે આવશ્યક નથી

$(ii)$ વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ-અસ્તિત્વના સમય પૂર્વ થવાવાળા વિલોપન કરતા $100$ થી $1000$ ગણો ઝડપી છે

$(iii)$ મનુષ્યો દ્વારા થતા અતિશોષણથી સ્ટીલર સી કાઉ લુપ્ત થઈ ગઈ છે

$(iv)$ બધા જ જૈવ-વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીનવિસ્તારના $2 \%$ કરતાં પણ ઓછા થાય છે

$(v)$ હોટસ્પોટ્સની કડક સુરક્ષા દ્વારા સમુહ વિલોપનના દરને સંપૂર્ણપણે ઘટાડી શકાય છે

  • A$i, ii, iii$ અને $v$ સાચા છે
  • B$ii, iii$ અને $iv$ સાચા છે.
  • C$ii, iii, iv$ અને $v$ સાચા છે.
  • D$i, ii$ અને $v$ સાચા છે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિક્ટોરિયા સરોવરમાં કઈ વિદેશી જાતને દાખલ કરવામાં આવી હતી?
    View Solution
  • 2
    જૈવ-વિવિધતા એટલે$........$
    View Solution
  • 3
    ભારત માટે વિદેશી જાતિઓ છે.
    View Solution
  • 4
    ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 5
    ભારતનો મોટા ભાગની જમીનવિસ્તાર $\underline {i}$ માં છે તે $\underline {ii}$  થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે.
    View Solution
  • 6
    ભારત વૈશ્વિક સ્તરે જૈવવિવિધતામાં ....... અને પૃથ્વી પરનીજમીન વિસ્તારનો.......... ભાગ ધરાવે છે.
    View Solution
  • 7
    નાઈલ પર્શને પૂર્વ આફિકાના વિકટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવતા સ્થાનિક સિચલિડ માછલીઓની $.............$ થી પણ વધારે જાતિઓના સમૂહ એકસાથે વિલુપ્ત થઈ ગયો.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે?
    View Solution
  • 9
    જૈવિક સમુદાયની સચોટ સ્થિરતા વિશે અયોગ્ય વિધાન ઓળખો.
    View Solution
  • 10
    ભારતમાં ........ થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ તથા થી પણ વધારે કેરીની જાતિઓ ધરાવે છે.
    View Solution