\(pH = pK_a + \log \, \frac{[salt]}{[Acid]}\)
If \(pH > pK_a \Rightarrow [salt] > [acid]\)
or Concentration of basic part is more than acidic part while if \(pH < pK_a ; (Acidic\, part) > (Basic\, part)\).
Thus, for \(CH_3 COOH\) at \(pH = 7\) ; \(CH_3COO^{\circleddash}\) exist more \((pK_a = 4.8)\)
& for \(CH_3CH_2OH\) at \(pH = 7\) ; \(CH_3CH_2OH\) exist more \((pK_a =16)\)
વિધાન ($I$) : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક છે.
વિધાન ($II$) : નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના ક્ષાર દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તેમાં બનતાં એસિડ અને બેઈઝના $K_a$ અને $K_b$ ના મૂલ્યો ઉપર આધારિત છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
$(A)$ $1 \times 10^{-8}\,M\,HCl$ દ્વાવણ ની $pH\,8$ છે.
$(B)$ $H _2 PO _4^{-}$નો સંયુગ્મ બેઇઝ એ $HPO _4^{2-}$ છે.
$(C)$ તાપમાન માં વધારા સાથે $Kw$ વધે છે.
$(D)$ અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, $pH =\frac{1}{2} pK _{ a }$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.