એસ્ટરનુ જળવિભાજન મંદ એસિડ $A$ અને $B$ દ્વારા ઉદ્દીપિત થાય છે. બંને પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક અનુક્રમે $K_A$ અને $K_B$ છે. જો $K_A > K_B$ હોય તો નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શૂન્ય ક્રમની પ્રક્રિયામાં તાપમાનમાં દર $10\,^oC$ ના વધારા માટે પ્રક્રિયા દર બે ગણો થાય છે. જો તાપમાન $10\,^oC$ થી વધારી $100\,^oC$ કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ ......... ગણો થશે.
પ્રક્રિયા $A \to$ નીપજો માટે $log\,t_{1/2}$, વિરુદ્ધ $log\,a_0$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $a_0,$, વડે દર્શાવવામાં આવે તો પ્રક્રિયાની ક્રમ જણાવો.
પ્રક્રિયકની સાંદ્રતા માટે તેની શરૂઆતનાં મૂલ્ય $3/4 $ પર લાવવા તેનો સમય $ t_{1/4}$ લેવામાં આવે છે. જો પ્રથમ ક્રમ પ્રક્રિયા માટેનો દર અચળાંક $K$ હોય તો $t_{1/4} $ ને... રીતે લખી શકાય.
$H_2O_2$ નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં $H_2O_2$ ની સાંદ્રતા પચાસ મિનિટમાં $0.5\, M$ થી ઘટીને $0.125\,M$ થાય છે. જ્યારે $H_2O_2$ ની સાંદ્રતા $0.05\, M$ થાય ત્યારે $O_2$ બનવાનો દર શું થશે ?
પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના ત્રણ પ્રક્રિયા માટેના દર અચળાંક આંકડામાં સમાન હોય છે. પ્રક્રિયકની સાંદ્રતા સમાન અને $1\,M$ કરતા વધારે હોય તો આ ત્રણ પ્રક્રિયાનો દર માટે ગતિમાં કયું એક સાચું છે?
$A + B \rightarrow C + D$ માટે $\Delta H = -\,20\,kj $ મોલ $^{-1} $ છે. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $85\,KJ$ મોલ $^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા......... $KJ$ મોલ $^{-1}$ છે.
$500\,^oC$ તાપમાને સાયક્લોપ્રોપીન, પ્રોપેનમાં રૂપાંતર થાય.છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને વેગઅચળાંક $6.7 \times 10^{-4}\,s^{-1}$ છે. જો સાયક્લોપ્રોપીનની શરૂઆતની સાંદ્રતા $0.05\, M$ હોય તો $30\, min$ પછી સાયક્લોપ્રોપીનની મોલારિટી કેટલી થશે ?