એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ ની કેન્દ્રલંબાઇ $60cm$ અને $10cm$ છે. તો મોટવણી કેટલી થાય?
  • A$50$
  • B$6$
  • C$70$
  • D$5$
Easy
Download our app for free and get startedPlay store
b
(b) \(m = \frac{{{f_o}}}{{{f_e}}} = \frac{{60}}{{10}} = 6\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ $\theta $ એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 2
    આકૃતિ$-A$ માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $28\, cm$ મળે છે. જો તે જ લેન્સની આકૃતિ$-B$ માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $10\, cm$ મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 3
    $20\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા દ્વિ-બર્હિગોળ લેન્સને $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચમાંથી બનાવેલો છે. જ્યારે તેને પાણીમાં ${(_a}{\mu _w} = 4/3)$ સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
    View Solution
  • 4
    પાત્રમાં પ્રવાહી $120\,mm$ ઊંચાઇ સુધી ભરેલ છે.તેમાં રહેલ સોય $80\,mm$ ઊંડાઇ પર દેખાતી હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 5
    પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $ 30^o $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 6
    $0.5\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી $1\,m$ અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ $2\,m$ અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર ..........
    View Solution
  • 7
    બે પાતળા સમાન બહિર્ગોળ કાચના ટૂકડાઓને સામ સામે જોડવામાં આવ્યા છે અને તેના પાછળના ભાગ પર ચાંદીનો ઢોળ લગાડવામાં આવ્યો છે કે જેથી અરીસાથી $20\, cm$ અંતરે તીવ્ર પ્રતિબિંબ રચાય છે. જ્યારે કાચના ટૂકડાઓ વચ્ચેની હવાને પાણી $\left(\mu_w=4 / 3\right)$ વડે બદલવામાં આવે, ત્યારે રચાતુ પ્રતિબિંબ અરીસાથી કેટલા અંતરે હશે ?
    View Solution
  • 8
    $\sqrt 3 $ વક્રીભવનાંકના કાચના લંબચોરસ સ્લેબમાં પ્રકાશનું કિરણ $60° $ આપાત કોણે પ્રવેશે છે. તે સ્લેબમાં $5 \,cm $ અંતર કાપીને સ્લેબની બહાર નિર્ગમન પામે છે. આપાત અને નિર્ગમન કિરણ વચ્ચેનું લંબ અંતર શું થશે?
    View Solution
  • 9
    મેઘધનુષ શેના કારણે રચાય છે?
    View Solution
  • 10
    પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
    View Solution