પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $ 30^o $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
    View Solution
  • 2
    વક્રીભૂતકોણ $(sin\, r)$અને આપાતકોણ $(sin\, i)$ નો આલેખ આપેલ છે,તો $(tan 36° \approx \frac{3}{4}$)
    View Solution
  • 3
    $1.5$ વક્રીભવનાંકના ઘટ્ટ માધ્યમની અંતર્ગોળ સપાટીની વક્રતાત્રિજ્યા $12\, cm$ છે. ઘટ્ટ માધ્યમની ધ્રુવથી $9 \,cm$ અંતરે એક વસ્તુ રહેલી છે. હવામાં વક્રીભવનના કારણે પ્રતિબિંબનું સ્થાન શોધો.
    View Solution
  • 4
    વક્રીભવનમાં પ્રકાશનાં તરંગ એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે વળવાનું કારણ
    View Solution
  • 5
    સમતલ અરીસાથી $3\;m$ દૂર મૂકવામાં આવેલ પદાર્થના પ્રતિબિંબનો ફોટો લેવાનો છે. અરીસાથી $4.5 \;m$ અંતરે રહેલ કેમેરાને કેટલા.......$m$ અંતર માટે ફોકસ કરવું પડે?
    View Solution
  • 6
    $180 cm$ લંબાઇ ધરાવતા માણસ સમતલ અરીસાથી $1m $ અંતરે છે.માણસની આંખ માથાથી $10cm$ નીચે છે,તો અરીસાની લઘુત્તમ લંબાઇ કેટલા ......$cm$ હોવી જોઈએ કે જેથી માણસ પોતાનું આખું પ્રતિબિંબ જોઇ શકે?
    View Solution
  • 7
    જો પ્રિઝમના એકબાજુનો કોણ ${30^ \circ }$  અને $\mu \, = \,\,\sqrt 2 $  વક્રીભવનાંકનું ચાંદીનું સ્તર લગાડેલ હોય ત્યારે આપેલ કિરણ તેના માર્ગેં પાછું વળે છે. તો આપાત કોણ કેટલા .......$^o$ હશે?
    View Solution
  • 8
    ઓરડાની છત અને બે પાસપાસેની દીવાલ પર અરીસા હોય,તો ઓરડા રહેલ માણસના કેટલા પ્રતિબિંબ દેખાય?
    View Solution
  • 9
    બે સમતલ અરીસાને કેટલાના.....$^o$ ખૂણે રાખવાથી આપાત કિરણ અને બે અરીસા દ્વારા પરાવર્તન પામતું કિરણ સમાંતર બને?
    View Solution
  • 10
    વક્રીભૂતકોણ $(sin\, r)$અને આપાતકોણ $(sin\, i)$ નો આલેખ આપેલ છે,તો $(tan 36° \approx \frac{3}{4}$)
    View Solution