$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતગોળ લેન્સ માટે વસ્તુ અંતર $u$ અને પ્રતિબિંબ અંતર $v$ વચ્ચેનો આલેખ $( u = v$ સંદર્ભ રેખા)
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \,\,cm$ અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_0$ અને આયપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શું થશે?
    View Solution
  • 2
    $10\,cm $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી કેટલે દૂર પદાર્થ મૂકતાં પ્રતિબિંબ બમણાં આકારનું મળશે? 
    View Solution
  • 3
    $10\,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... $D$ છે.
    View Solution
  • 4
    માધ્યમ માટે વક્રીભૂતકોણ $(sin r)$ અને આપાતકોણ($sin i)$ નો આલેખ આપેલ છે,જો માધ્યમમાં પ્રકાશની ઝડપ $nc$ હોય,તો $n=$ ____
    View Solution
  • 5
    $12m$ ઊંડાઇએ પાણી $ (\mu = 4/3)$ માં રહેલ માણસ બહાર તરફ જોઇ શકતા ક્ષેત્રફળના શંકુનો અર્ધખૂણો કેટલો હશે?
    View Solution
  • 6
    લેન્સથી $2.4\; m$ ના અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ લેન્સની પાછળ $12 \;cm$ અંતરે રહેલ પડદા પર મળે છે. $1\; cm$ જાડાઈની અને $1.5$ વક્રિભવનાંક ધરાવતી કાચની એક પ્લેટને લેન્સ અને પડદાની વચ્ચે, તેનું સમતલ પડદાને સમાંતર રહે તેમ મૂકવામાં આવે તો હવે વસ્તુ લેન્સથી કેટલે દૂર ખસેડવી પડે કે જેથી તેનું પ્રતિબિંબ પડદા પર ઝિલાય?
    View Solution
  • 7
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો સામાન્ય દ્રષ્ટિ માટે મેગ્નિફિકેશ પાવર સાદી રીતે ........થી આપી શકાય છે.
    View Solution
  • 8
    એક પ્રકાશનું કિરણ માધ્યમમાંથી હવામાં પ્રવેઢે છે જે બે ખૂણે આપાત થાય છે $(A)\, 20^o$ અને $(B)\, 40^o$ .જો તે માધ્યમમાં $0.2\, ns$ માં $3.0\, cm$ ગતિ કરતું હોય તો કિરણ .....
    View Solution
  • 9
    એક પ્રકાશનું કિરણ પ્રિઝમની વક્રીભૂત સપાટી પર $\theta$ કોણે આપાત થાય છે અને લંબ રીતે બીજી બાજુ પરની નિર્ગમન પામે છે. જો પ્રિઝમ કોણ $5° $ હોય અને પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય, તો આપાત કોણ......$^o$
    View Solution
  • 10
    એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
    View Solution