${f_1}$ કેન્દ્રલંબાઇ ધરાવતો અંર્તગોળ અરીસો ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $d$ અંતરે મૂકેલ છે. અંનત અંતરેથી આવતા પ્રકાશના કિરણો બર્હિગોળ લેન્સ અને અંર્તગોળ અરીસા પર આપાત કરતાં અનંત અંતરે પાછા જાય છે. અંતર $d$ કોને બરાબર થાય?
  • A${f_1} + {f_2}$
  • B$-f_1+f_2$
  • C$2f_1+f_2$
  • D$-2f_1+f_2$
AIPMT 2012, Medium
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બિંદુવત વસ્તુ $O$ ને બે પાતળા અનુક્રમે $24\,cm$ અને $9\,cm$ કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ $L _1$ અને $L _2$ ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર $10\,cm$ અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ $L_1$ થી $6\,cm$ દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........$cm$ છે.
    View Solution
  • 2
    અંર્તગોળ અરીસાના કેન્દ્રલંબાઇ શોધવાના પ્રયોગમાં વસ્તુ $u$ અને પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ કેવો મળે?
    View Solution
  • 3
    અંર્તગોળ અરીસાના કેન્દ્રલંબાઇ શોધવાના પ્રયોગમાં વસ્તુ $u$ અને પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ કેવો મળે?
    View Solution
  • 4
    પ્રકાશા તરંગ સીધી રેખામાં $4$ જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ?

    $\left(\mu_{ r }=1\right)$

    View Solution
  • 5
    લાલ અને લીલા કિરણોથી બનેલા પ્રકાશનું કિરણ એ લંબચોરસ કાચની પ્લેટની સપાટી પર આપાત થાય છે. જ્યારે પ્રકાશ કિરણ વિરુદ્ધ સમાંતર સપાટી પર પડે છે, ત્યારે લાલ અને લીલા કિરણો ......
    View Solution
  • 6
    અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના એક પ્રયોગમાં,અરીસાના કેન્દ્રથી $40\,cm$ અંતરે રાખેલી વસ્તુનું અરીસાના કેન્દ્રથી પ્રતિબિંબ $120$ સેમી અંતરે મળે છે.આ અંતરો સુધારેલી (બદલેલી) માપપટ્ટી વડે માપવામાં આવે છે કે જેમાં $1\,cm$ માં $20$ કાપાઓ છે.અરીસાની કેન્દ્રલંબાઈના માપનમાં મળતી ત્રુટીનું મુલ્ય $\frac{1}{K}$ છે.$K$નું મૂલ્ય $...............$ હશે.
    View Solution
  • 7
    આપેલ આકૃતિમાં કિરણ વિચલન વગર પસાર થતું હોય,તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 8
    આપેલ આકૃતિમાં રહેલ કિરણ બહાર નીકળે ત્યારે તેનું કેટલી વખત પરાવર્તન થશે?
    View Solution
  • 9
    કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે

    જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે? 

    View Solution
  • 10
    $μ_1$, $μ_2$, $μ_3$ અને $μ_4$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી પસાર થતા કિરણનો માર્ગ આપેલ છે. બધા માધ્યમની સપાટી સમાંતર છે. નિર્ગમન કિરણ $CD$ એ આપાત કિરણ $AB$ સમાંતર છે તો...
    View Solution