ફેરેડેનો નિયમ કયાં નિયમના સંરક્ષણ પરથી મેળવેલ છે
AIPMT 1991, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લૂપની લંબાઇ $L$ અથવા $2L$ છે,બધી લૂપ $\vec B$ ચુંબકીયક્ષેત્રમાં સમાન વેગથી દાખલ થાય છે,તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 2
    ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) $0.025 \;\mathrm{ms} $ માં પ્રવાહ એકસમાન રીતે $0.25 \;\mathrm{A}$ થી ઘટીને $0\;\mathrm{A}$ થાય છે ત્યારે તે $100 \;\mathrm{V}$ નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ($\mathrm{mH}$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    આર્મેચરની કોણીય ઝડપ બમણી કરતાં, $emf$ કેટલા ગણું થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
    View Solution
  • 5
    $R$ અવરોધ ધરાવતી ઉપવલય લૂપની અર્ધદીર્ધ અક્ષ $a$ અને અર્ધલઘુ અક્ષ $b$ ને ચુબકીયક્ષેત્રમાં મૂકેલી છે. જો લૂપને $x-$ અક્ષને અનુલક્ષી ને $\omega$ કોણીય આવૃતિથી ભ્રમણ કરાવતા જુલ અસરના કારણે લૂપમાં પાવર વ્યય
    View Solution
  • 6
    ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે. પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $4 \,A$ છે,તો ગૌણ ગૂંચળાનો પ્રવાહ કેટલા ......$A$ થાય?
    View Solution
  • 7
    એક આદર્શ ટ્રાન્સફોર્મરના પ્રાથમિકમાં $100$ આંટાઓ અને ગૌણમાં $250$ આંટાઓ છે એસી વિદ્યુતસ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય $28\; V$ છે તો $r.m.s.$ મૂલ્ય આશરે કેલલંં છે?
    View Solution
  • 8
    અનીયમીત આાકારનો તથા વળી શકે તેવા વાહક લુુપને ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે. લૂપમાં વિદ્યુતપ્રવાહ સમઘડી દિશામાં છે તથા આ લુપનું સમતલ ક્ષેત્રને લંબ છે. તો લૂપ
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\varepsilon \; emf \;$ ધરાવતી બેટરી સાથે $L$ ઇન્ડક્ટર અને $R$ અવરોધ શ્રેણીમાં જોડેલા છે.$t=0$ સમયે કળ બંધ છે.$\mathrm{t}=0$ અને $\mathrm{t}=\mathrm{t}_{\mathrm{c}}\;( \mathrm{t}_{\mathrm{c}}=$પરિપથનો સમય અચળાંક) વચ્ચે બેટરીમાથી કેટલો વિજભાર બહાર આવ્યો હશે?
    View Solution
  • 10
    $10\,cm$ ત્રિજ્યા ધરાવતી કોઈલ નું સમતલન $3.0 \times 10^{-5}\, T$ ના ચુબકીયક્ષેત્ર ને લંબ મૂકેલી છે. કોઈલના વ્યાસને અનુલક્ષીને અને ચુબકીયક્ષેત્રને લંબ અક્ષને અચળ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. $0.2\,Sec$ માં અડધુ પરિભ્રમણ કરે છે. કોઇલમાં ઉદભવતું મહતમ $emf.......\mu V$
    View Solution