$GaAsP$ નો ઉપયોગ કરીને $p-n$ જંકશન બનાવી તેમાંથી એક $LED$ બનાવવામાં આવે છે. તેના માટે ઉર્જા ગેપ $1.9\; eV$ છે. તો તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી મળે?
NEET 2019, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ $PN$ જંકશન ડાયોડસનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર રીતે કરવામાં આવે છે કે જેમાં બે સમાન ડાયોડોને એકબીજાને પીઠોપીઠ (back to back) જોડવામાં આવે છે કે જે બેઝ-ટર્મિનલ તરીકે વર્તે છે.

    વિધાન $II :$ ટ્રાન્ઝિસ્ટરનાં અભ્યાસમાં, વિવર્ધન ગુણાંક $\beta$ એ કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર દર્શાવે છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 2
    સિલિકોન ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોઘ $100\;\Omega$ છે. બેઝ પ્રવાહમાં $40\;\mu A$ નો ફેરફારના પરિણામે કલેક્ટર પ્રવાહમાં $2\,mA$ નો ફેરફાર થાય છે. જો આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $4\,K \Omega$ ના લોડ અવરોઘના એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?
    View Solution
  • 3
    ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 4
    હાફવેવ રેક્ટિફાયરમાં ઈનપુટ આવૃતિ $50\, Hz$ હોય તો આઉટપુટ આવૃતિ ........ $Hz$
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ $PN$ જંકશન ડાયોડસનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર રીતે કરવામાં આવે છે કે જેમાં બે સમાન ડાયોડોને એકબીજાને પીઠોપીઠ (back to back) જોડવામાં આવે છે કે જે બેઝ-ટર્મિનલ તરીકે વર્તે છે.

    વિધાન $II :$ ટ્રાન્ઝિસ્ટરનાં અભ્યાસમાં, વિવર્ધન ગુણાંક $\beta$ એ કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર દર્શાવે છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    અર્ધતરંગ રેકિટફાયરને $sine$ વિધેય અનુસાર બદલાતો $AC$ વોલ્ટેજ લાગુ પાડતા,આઉટપુટમાં મહત્તમ વોલ્ટેજ $10 \,V$ મળે છે. આ આઉટપુટમાં $DC$ વોલ્ટેજનું મૂલ્ય કેટલું મળે?
    View Solution
  • 7
    જ્યારે $2480 nm$ જેટલી મહત્તમ તરંગલંબાઈનું વિદ્યુતચુંબકીય વિકિરણ આપાત કરતા આપેલા અર્ધવાહકની વિદ્યુતવાહકતા વધે છે. આ અર્ધવાહકની બૅન્ડગૅપ ($eV$ માં) .......
    View Solution
  • 8
    આદર્શ ડાયોડ હોય,તો આપેલા વોલ્ટેજ માટે $A$ અને $ B$ વચ્ચેનો અવરોધ વધતા ક્રમમાં નીચેનામાથી કયો થાય?

    $(i)-10 V, -5V$

    $(ii) -5V, -10 V $

    $(iii)-4V, -12V$

    View Solution
  • 9
    ટ્રાન્ઝીસ્ટરમાં કલેક્ટર વિદ્યુતપ્રવાહ હંમેશા એમીટર વિદ્યુતપ્રવાહ કરતાં ઓછા હોય છે. કારણ કે,
    View Solution
  • 10
    જ્યારે બે $p$ અને $n$ પ્રકારના અર્ધવાહકોને સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે તે એ $P - N$ જંકશન બને અને તે .........નું કાર્ય કરે છે.
    View Solution