ગ્લુકોઝના $1$ મોલલ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $2\,K$ છે. એ જ દ્રાવકમાં ગ્લુકોઝના $2$ મોલલ દ્રાવણના ઠારબિંદુનો ઘટાડો $2\,K$ છે. તો $K_b$ અને $K_f$ વચ્ચેનો સંબંધ શું થશે?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
$\Delta {T_b}\, = \,{K_b}m$

$\Delta {T_b}\, = \,{K_b}\, \times \,1\, \Rightarrow \,2\, = \,{K_b}$

$\Delta {T_f}\, = \,{K_f}m$

$2\, = \,2{K_f}\, = \,{K_f}$

$\frac{{{K_f}}}{{{K_b}}}\, = \,\frac{1}{2}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $6.00 $ ગ્રામ લીટર$^{-1}$ $CH_3COOH$ ($\pi _1$ ) અને $7.45 $ ગ્રામ લીટર$^{-1}$ $KCl$ ($\pi_2$) ને મિશ્ર કરવાથી દ્રાવણના અભિસરણ દબાણનો સંબંધ કયો હશે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો અણુંસંખ્યાત્મક ગુણધર્મ છે?
    View Solution
  • 3
    $500 $ ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં થતો ઘટાડો $0.186^o$ સે થશે ? (જ્યાં $K_f$ $= 1.86^o$  સે કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 4
    $0.2\, g$ $F^-$ ધરાવતા ટૂથપેસ્ટના $500\, g$ નમૂનામાં  $F^-$ નું  $ppm$ સ્તર જણાવો.
    View Solution
  • 5
    $45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર $3: 2$ માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ $\mathrm{Hg}$ નું ...... $\mathrm{mm}$ છે ? [$45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિનનું બાષ્પદબાણ $280\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ અને ઓક્ટેનનું $420\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ છે. આદર્શ વાયુ ધારી લો.]
    View Solution
  • 6
    પોલીમરના અણુભારના માપન માટે કયો સૌથી સારી અણુ સંખ્યક ગુણધર્મ કઈ છે?
    View Solution
  • 7
    $20\,^o C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5\, mm$ છે. જો $20\,^o C$ તાપમાને $178.2\, g$ પાણીમાં $18\,g$ ગ્લૂકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરવામાં તો પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ $Hg$નું .........$\,mm\,$ થશે.
    View Solution
  • 8
    $12\,g$ યુરિયા  $1$ લિટર પાણીમાં અને $68.4\,g$ સુક્રોઝને $1$ લિટર પાણીમાં ઓગળવામાં આવે છે.પ્રથમ કિસ્સામાં બાષ્પ દબાણ શું હશે ?
    View Solution
  • 9
    બે તત્વો $A$ અને $B , 0.15\, moles \,A _{2} B$ અને $AB _{3}$ પ્રકારના સંયોજનો બનાવે છે. જો $A _{2} B$ અને $AB _{3}$ બંને સમભારીય હોય, તો $B$ ના પરમાણ્વીય ભાર કરતા $A$ નો............ ગણો છે.
    View Solution
  • 10
    કયાને $ A$ માંથી $B$ દ્રાવણમાં અભિસરણ થતું નથી?
    View Solution