ગ્લુકોઝના જલીય દ્રાવણની $ 10\% (w/v)$  પ્રબળતા છે તેમના $2$  મોલ દ્રાવ્ય કરેલ હોય તેવું કદ ....... $litre$
Medium
Download our app for free and get startedPlay store
a
$10\%$ પ્રબળ ગ્લુકોઝનું દ્રાવણ એટલે કે $10\,gm$  ગ્લુકોઝ $100\,ml$  દ્રાવણના હાજર હોય છે.

$2\,gm $ મોલ ગ્લુકોઝ $ = 2$  મોલ ગ્લુકોઝ

$ 2 $ મોલ ગ્લુકોઝ  $= 2 $ $\times$ $180 = 360\,gm$

$\therefore \,\,360\,gm\,$ ગ્લુકોઝ હાજર $ = \,\,\frac{{{\text{100}}}}{{{\text{10}}}}\,\, \times \,\,360\,\,\,$

$\, \Rightarrow \,\,\,3600\,\,ml\,\, = \,\,3.6\,\,litre$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $O _2$ વાયુને $303\, K$ પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો $1$ લિટર પાણીમાં ઓગળેલા $O _2$ વાયુના $milli\, moles$ ની સંખ્યા $.....$ છે. (નજીકનો પૂર્ણાંક )

    (આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$

    View Solution
  • 2
    બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક $\left( K _{ f }\right)$  $5.12\, K\, kg\, mol ^{-1}$ છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા $0.078\, m$ મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........$\,K$

    (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)

    View Solution
  • 3
    $1000\, g$ પાણીમાં $120\, g$ યુરિયા (અણુભાર $= 60\, u$) ઓગાળીને બનાવેલા દ્રાવણની ઘનતા $1.15$ ગ્રામ/મિલિ હોય, તો દ્રાવણની મોલારિટી કેટલા ............ $\mathrm{M}$ થશે ?
    View Solution
  • 4
    મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુ ઉન્નયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 5
    એક દ્રાવણ $8.5\, g \,CH_2Cl_2$ અને $11.95\, g \, CHCl_3$ ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો $298\,K$ પર $CH_2Cl_2$ અને $CHCl_3$ ના બાષ્પદબાણ અનુક્રમે $415$ અને $200\, mm\,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં $CHCl_3$ નો મોલ - અંશ જણાવો. 

    ($CHCl_3$ નુ મોલર દળ $= 35.5\, g\, mol^{-1}$ ) 

    View Solution
  • 6
    એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા $0.262\, mol\, kg^{-1}$ દ્રાવણનુ ઠારબિંદુ $277.4\, K$ છે. જો બેન્ઝિન માટે $K_f$ નુ મૂલ્ય $5.0\, K\, m^{-1}$ અને ઠારબિંદુ $278.4\, K$ હોય, તો વોન્ટ હોફ અવયવ ........... થશે.
    View Solution
  • 7
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution
  • 8
    $45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર $3: 2$ માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ $\mathrm{Hg}$ નું ...... $\mathrm{mm}$ છે ? [$45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિનનું બાષ્પદબાણ $280\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ અને ઓક્ટેનનું $420\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ છે. આદર્શ વાયુ ધારી લો.]
    View Solution
  • 9
    $5\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થને $100\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા બાષ્પદબાણ $3000\, N\, m^{-2}$ થી ઘટીને $2985\, N\,m^{-2}$ થાય છે. તો આ પદાર્થનુ આણ્વિય દળ ............... $\mathrm{g/mol}$ થશે.
    View Solution
  • 10
    હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution