$500 \, g$ના ટૂથપેસ્ટ નમૂનામાં $0.2 \,g$ ફ્લોરાઇડની સાંદ્રતા છે. આ $F$ ની સાંદ્રતા $ppm$માં કેટલી છે?
AIIMS 1992, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઠંડા હવામાનમાં ઇથિલીન ગ્લાયકોલ એન્ટિફીઝ તરીકે વપરાય છે. તો પાણીનુ $- 6\,^oC$ તાપમાને ઠારણ થતું અટકાવવા માટે $4\, kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલીન ગ્લાયકોલનું દળ  .........$gm$.

    (પાણી માટે $K_f=1.86\, K\, kg, mol^{-1}$ અને ઇથિલીન ગ્લાયકોલનું આણ્વિય દળ $= 62\, g\, mol^{-1}).$

    View Solution
  • 2
    $1000\, g$ પાણીમાં $120\, g$ યુરિયા (અણુભાર $= 60\, u$) ઓગાળીને બનાવેલા દ્રાવણની ઘનતા $1.15$ ગ્રામ/મિલિ હોય, તો દ્રાવણની મોલારિટી કેટલા ............ $\mathrm{M}$ થશે ?
    View Solution
  • 3
    ઠારબિંદુ અવનયન માપન પદ્ધતિથી નક્કી કરેલુ બેન્ઝોઇક એસિડનું બેન્ઝિનમાંના દ્રાવણનુ ઠારબિંદુ ....... સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 4
    $2.0 \,molal\,CH_3COOH$ નુ બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે ............. સાથે સમઅભિસારી હશે.
    View Solution
  • 5
    નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution
  • 6
    ઠારબિંદુમાં $0.186\,^oC$ નો ઘટાડો કરવા $500\, cc$ પાણીમાં દ્રાવ્ય કરવા પડતા યુરિયાનું દળ ........ $\mathrm{g}$ થશે. $(K = 1.86\,^oC/m)$
    View Solution
  • 7
    વિધાન $ - 1 $ : $CCl_4$ અને $H_2O$ એકબીજામાં મિશ્ર ન થઇ શકે. વિધાાન $- 2 $ $CCl_4$ એ ધ્રુવિય દ્રાવક છે.
    View Solution
  • 8
    જલીય દ્રાવણનું અભિસરણ દબાણનું માપન કેવી રીતે થાય છે?
    View Solution
  • 9
    $5\, g \, Na_2SO_4$ ને $x\,g \, H_2O$ માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર  $3.82\,^oC$ જોવા મળે છે . જો $Na_2SO_4$  એ $81.5\%$ આયનીકરણ પામતો હોય તો $x$ નુ આશરે મૂલ્ય ........... $\mathrm{g}$ જણાવો. 

    (પાણી માટે $K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}$ છે)

    (મોલર દળ $S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}$ )

    View Solution
  • 10
    યુરિયાનું $10 \,g\,dm^{-3}$ ધરાવતું દ્રાવણ એ અબાષ્પશીલ દ્રાવ્યના $5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. તો આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વિય ........ $gm\, mol^{-1}$ થશે.
    View Solution