પ્રોટીનનુ $200\, mL$ જલીય દ્રાવણ તેના $1.26\, g$ ધરાવે છે. $300\, K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $2.57 \times 10^{-3} \,bar$ માલુમ પડે છે. તો પ્રોટીનનું આણ્વીય દળ .........$ g\, mol^{-1}$ થશે.

$(R = 0.083 \,L\, bar \,mol^{-1}\, K{-1})$

AIPMT 2011, Medium
Download our app for free and get startedPlay store
d
$\pi v=\frac{w}{m} R T$

$2.57 \times 10^{-3} \times \frac{200}{1000}=\frac{1.26}{m} \times 0.083 \times 300$

$m=61039\; \mathrm{gm} \mathrm{mol}^{-1}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શુદ્ધ $CHCl _{3}$ અને $CH _{2} Cl _{2}$ બાષ્પદબાણ અનુક્રમે  $200$ અને $41.5 \,atm$ છે . $CHCl _{3}$ અને $CH _{2} Cl _{2}$ ના દળ અનુક્રમે $11.9\, g$ અને $17 \,gm$ તો દ્રાવણ નું બાષ્પદબાણ શું હશે ?
    View Solution
  • 2
    નિર્બળ એસિડ $HX $ ના $ 0.2 $ મોલલ જલીય દ્રાવણમાં આયનીકરણ અંશ $0.3 $ છે. પાણી માટે $K_f$$1.85 $ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ નજીક હશે.
    View Solution
  • 3
    એક દ્રાવણમાં $7.8 $ ગ્રામ બેન્ઝિન $(C_6H_6)$ અને $46.0 $ ગ્રામ ટોલ્યુઈન $(C_6H_5CH_3)$ આવેલું છે. તો બેન્ઝિનના મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 4
    જલીય દ્રાવણમાં $MgCl _2$ ના $80\,mole$ ટકાવાર વિયોજીત થાય છે.$38^{\circ} C$ પર $MgCl _2$ ના $1.0\,molal$ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ $.......\,mm\,Hg$ છે.(નજીકની પૂર્ણાક) આપેલ : $38^{\circ}\,C$ પર પાણીનું બાષ્પદબાણ $50\,mm\,Hg)$ છે.
    View Solution
  • 5
    બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. $'w'$ ગ્રામ એસિડને $30$ ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં $2\,K$ જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન $80$ હોય તો $w$ કેટલા ............. $\mathrm{g}$ હશે?

    (આપેલ, $K_f = 5\,K\, kg\,mol^{-1},$ બેન્ઝોઇક એસિડનું મોલર દળ $= 122\,g\,mol^{-1}$ )

    View Solution
  • 6
    જલીય દ્રાવણમાં $K_2HgI_4$ નુ $40\%$ આયનીકરણ થાય છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ નુ મૂલ્ય શું હશે?
    View Solution
  • 7
    નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે. 
    View Solution
  • 8
    $0.5\, m$ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝ ના $500\, g$ જલીય દ્રાવણમાં ગ્લુકોઝનુ દળ કેટલા ............ $\mathrm{g}$ થશે ?
    View Solution
  • 9
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્વિઅણુક સ્વરૂપે હોય તો દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો નીચેના પૈકી ક્યો ન હોઇ શકે ?
    View Solution
  • 10
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
    View Solution