Question
ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત લખો.

Answer

જો કોઈ એક સમૂહમાં $m$ ભિન્ન વસ્તુઓ અને બીજા સમુહમાં $n$ ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહની કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી $m + n$ પ્રકારે થઈ શકે. આ નિયમને ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થઈ હોય તેવી માહિતી માટે મધ્યવર્તી સ્થિતિનું કયું માપ યોગ્ય ગણાય ?
તપાસ દ્વારા મેળવાયેલ માહિતીને શું કહેવાય ?
સંમિત આવૃત્તિ$-$વિતરણ કોને કહેવાય $?$
પદિક નિદર્શન એટલે શું ?
10 અવલોકનોનું ચતુર્થક વિચલન 3.5 છે. જો પ્રત્યેક અવલોકનમાં 1.5 ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો.
ચલ એટલે શુ ?
દ્વિપદી વિસ્તરણનું વ્યાપક પદ લખો.
એક ચલના મધ્યક અને મધ્યસ્થની કિંમતો અનુક્રમે $15$ અને $17$ હોય, તો આસાદિત સૂત્રના આધારે બહુલકની કિંમત મેળવો.
$a = \frac{1}{3} $અને $r=1$ હોય તેવી ગુણોત્તર$-$શ્રેણીનાં પ્રથમ $15$ પદોનો સરવાળો કેટલો થાય $?$