ગોળાકાર કેપેસિટરની ત્રિજ્યાઓ $0.5\, m$ અને $0.6\, m$ છે. જો ખાલી જગ્યાને $6$ ડાઈ ઈલેકટ્રીક અચળાંકના માધ્યમથી ભરવામાં આવે તો, કેપેસિટરની કેપેસિટિ કેટલી હશે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જયારે કેપેસિટરનું ડાઇઇલેકિટ્રક અચળાંક $K = 3$ થી ભરતાં વિદ્યુતભાર ${Q_0}$,વોલ્ટેજ ${V_0}$ અને વિદ્યુતક્ષેત્ર ${E_0}$ છે.હવે કેપેસિટરને ડાઇઇલેકિટ્રક અચળાંક $K = 9$ થી ભરતાં વિદ્યુતભાર,વોલ્ટેજ અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલા થાય?
    View Solution
  • 2
    એક બિંદુ $(x,y,z) $ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=-x^2y-xz^3 +4 $ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
    View Solution
  • 3
    $R$ ત્રિજ્યા નો પોલો વાહક ગોળો તેની સપાટી પર $(+Q)$ વિદ્યુતભાર ધરાવે છે તો તેના કેન્દ્રથી $r = R/3$ અંતરે વિદ્યુતસ્થીતીમાન શોધો.
    View Solution
  • 4
    $R-C$ પરિપથમાંથી કેપિસીટરનું ડિસ્ચાર્જીંગ કરતા મળતાં પ્રાયોગિક પરિણામો આકૃતિમાં દર્શાવ્યા છે. તો આ પરિપથનો અચળાંક $\tau$ કોની કોની વચ્ચે હશે ?
    View Solution
  • 5
    સમાન ધન વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાના ઉગમબિંદુ આગળ $R$ ત્રિજ્યાઓનું જેનું કેન્દ્ર ઉગમબિંદુ આગળ રહે તેવું ગોળીય કવચ લો. કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર $|\vec E\,(r)|$ અને વિદ્યુત સ્થિતિમાન $V_{(r)}$ નું ચલીત મૂલ્ય નીચે આપેલા કયા આલેખ પરથી સૌથી સરસ રજૂ કરી શકાય છે.
    View Solution
  • 6
    નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

    વિધાન $I$ : વાહકની સપાટી ઉપર અને અંદરના ભાગમાં વિદ્યુતસ્થિતિમાન અચળ હોય છે.

    વિધાન $II :$ વિજભારિત સુવાહકની તરત જ બહારના ભાગ આગળ દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :

    View Solution
  • 7
    $A$ બિંદુને $2000\, V$ આપતાં $B$ બિંદુનું વિદ્યુતસ્થિતિમાન કેટલા.....$V$ થાય?
    View Solution
  • 8
    કણ $A$ પરનો વિદ્યુતભાર $+q$ તથા કણ $B$ પરનો વિદ્યુતભાર $+4q$ છે તથા તેમના દળ સમાન છે જ્યારે તેમની સમાન વિદ્યુત સ્થીતીમાનના તફાવત હેઠળ સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે તો તેમની ઝડપ $V_A / V_B$ નો ગુણોત્તર....
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર કેપેસીટરને $10\, V$ની બેટરી સાથે જોડેલ છે.જ્યારે કળ $S$ બંધ કરેલ હોય ત્યારે તેમાં કેટલા વિજભારનું વહન થશે?
    View Solution
  • 10
    દરેક $1$ $\mu$$F$ મૂલ્ય ધરાવતા ત્રણ કેપેસિટરોને એવી રીતે જોડવામાં આવે છે, કે જેથી પરિણામી કેપેસિટન્સ $1.5$ $\mu$$F$ છે, તો....
    View Solution