ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........
  • A
    ઉધ્ધ્વપાતન
  • B
     નિસ્સંદન
  • C
     ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી)
  • D
    સ્ફટિકીકરણ
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
a
(\(1\)) Sublimation : It is the purification technique based on principle that on heating, some solid substances change from solid to vapour state without passing through liquid state.

(\(2\)) Distillation : It is used to separate volatile liquids from non-volatile impurities and the liquids having sufficient difference in their boiling point.

(\(3\)) Chromatography : It is based on separation by using stationary and mobile phase.

(\(4\)) Crystallization : It is based on difference in the solubilities of the compound and impurities in a suitable solvent.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '$X$' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '$Y$' બનાવે છે.$BaCl_2$ નું દ્રાવણ '$Y$' માં ઉમેરતાં અવક્ષેપ '$Z$' બનાવે છે.$BaCl_2$નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'$X$' શું હશે ?
    View Solution
  • 2
    જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં $0.75\, g$ નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ $10\, mL$ $1\, M \,H_2SO_4$ વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ... 
    View Solution
  • 3
    હેલોજનની કેરીયસ પદ્ધતિ અનુમાપનમાં $250 \,mg$ એક કાર્બનિક સંયોજન $141 \,mg$ $AgBr$ આપે છે. તો સંયોજનમાં રહેલા બ્રોમિનનુ ટકાવાર પ્રમાણ શોધો.

    (પરમાણ્વીય દળ $Ag =108; Br = 80$)

    View Solution
  • 4
    લેસાઈન કસોટીનો મૂળભૂત સિદ્ધાંત શું છે ?
    View Solution
  • 5
    $64\, gm$ કાર્બનિક સંયોજન $24\, gm$ કાર્બન, $8 \,gm$ હાઈડ્રોજન અને બાકીનું ઓક્સિજન ધરાવે છે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર .....
    View Solution
  • 6
    કેમફર એ અણુસૂત્ર શોધવામાં વપરાય છે. કારણ કે ....
    View Solution
  • 7
    Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution
  • 8
    નીચે આપેલ પેપર ક્રોમેટોગ્રાફીની માહિતીનો ઉપયોગ કરતાં 

    $A$ નું ગણતરી કરેલ $R_f$ મૂલ્ય .......... $\times 10^{-1}$ છે.

    View Solution
  • 9
    બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં $0.400\,g$ ચક્ર કાર્બનિક સંયોજન $(X)$ $0.376\,g\,AgBr$ આપે છે.સંયોજન $(X)$ માં બ્રોમિન ના $\%$ એ $.......$ છે.(આપેલ : મોલર દળ $AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g$ $\left.mol ^{- I }\right)$
    View Solution
  • 10
    નીચે આપેલા નાઈટ્રોજન ધરાવતા સંયોજનો માંથી કયો લેસાઈન કસોટી આપતો નથી?
    View Solution