સલ્ફાઈડ આયનનું અસ્તિત્વ પારખવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી કયો રીએજન્ટ વપરાય છે?
  • A$1 - $ નાઈટ્રોસો $2- $ નેપ્થોલ
  • B
    પોટેશિયમ ફેરીસાયનાઈડ
  • C
    ડાયસોડીયમ હાઈડ્રોજન ફોલ્ફેટ
  • D
    સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ
Medium
Download our app for free and get startedPlay store
d
સલ્ફાઈડ આયન \(S^{-2}\) એ સોડીયમ નાઈટ્રોપ્રુસાઈડ આવે પ્રક્રિયા કરીને ઘાટ્ટી જાંબલી સંકીર્ણ બનાવે છે.

\(S^{2-} + Na_2[Fe(CN)_5NO] → Na_2 + [Fe(CN)_5NO_3]^{-}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઈ પદ્ધતિ કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણમાં વપરાય છે ?
    View Solution
  • 2
    એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. $0.55\,g$ સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ $1\,M H _{2} SO _{4}$ ના $12.5\,mL$ દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી $\dots\dots$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 3
    જો સંયોજન એ $C = 18.5\%$, $H = 1.55\%$, $Cl = 55.04\%$ અને $O = 24.81\%$ ધરાવે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર .....
    View Solution
  • 4
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution
  • 5
    કેલ્શિયમ સલ્ફેટ અને કપુરના મિશ્રણનું અલગીકરણ કરવાની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 6
    સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો.

    સૂચિ$-I$ કસોટી/પ્રક્રિયકો/અવલોકન(નો) સૂચિ$-II$ શોધાયેલ સ્પીસીઝો
    $(a)$ લેસાઈન કસોટી $(i)$ કાર્બન
    $(b)$ $Cu ( II )$ ઓક્સાઈડ $(ii)$ સલ્ફર
    $(c)$ સિલ્વર નાઈટ્રેટ $(iii)$ $N , S , P ,$ અને હેલોજન
    $(d)$ સોડિયમ ફ્યુઝન (પીગાળેલ) નિષ્કર્ષણ એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા અવક્ષેપ આપે છે. $(iv)$ હેલોજન ચોક્કસપણે

    સાચી જોડ શોધો.

    View Solution
  • 7
    જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં $0.75\, g$ નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ $10\, mL$ $1\, M \,H_2SO_4$ વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ... 
    View Solution
  • 8
    એક વાયુ મિશ્રણમાં કદના $50\%$ હિલિયમ તથા $50\%$ મિથેન વાયુ રહેલા છે. તો મિથેનના આ વાયુ મિશ્રણમાં વજનના .............$\%$ ટકા શોધો.
    View Solution
  • 9
    વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 10
    Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution