ગુરુત્વ પ્રવેગ નું ન્યૂન્ત્તમ મૂલ્ય
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દીર્ધવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે :

    $A.$ પરિભ્રમણ ને અચળ વેગ હોય છે.

    $B.$ તે સૂર્યની નજીક હશે ત્યારે ન્યુનત્તમ વેગ ધરાવે છે.

    $C.$ તેનો ક્ષેત્રીય વેગ તેના વેગ ને સમપ્રમાણ છે.

    $D.$ ક્ષેત્રીય વેગ તેના વેગનાં વ્યસ્ત પ્રમાણમાં છે.

    $E.$ તે એવા ગતિ પથને અનુસરે છે કે જેથી તેનો ક્ષેત્રીય વેગ અચળ રહે.

    નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો જવાબ આપો

    View Solution
  • 2
    પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ......
    View Solution
  • 3
    પૃથ્વી પરથી પદાર્થનો નિષ્કમણ વેગ $11.2 \mathrm{~km} / \mathrm{s}$ છે. જો ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા એક તૃતિયાંશ અને દળ પૃથ્વીના દળ કરતા છઠ્ઠા ભાગનું હોય તો ગ્રહ પરથીનિષ્ક્રમણ વેગ___________છે.
    View Solution
  • 4
    કેપ્લરનો બીજો નિયમ કયા નિયમના સંરક્ષણથી મળે છે.
    View Solution
  • 5
    સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય વેગમાન $J$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કેટલો થાય?
    View Solution
  • 6
    જો $r $ ત્રિજ્યાની પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ $g$ હોય તો પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માથી બહાર જવા કેટલો વેગ આપવો પડે?
    View Solution
  • 7
    ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ વર્તુળની ત્રિજ્યા ચંદ્રની પરિભ્રમણ ત્રિજ્યા થી અડધી છે તો ઉપગ્રહને $1$ પરિભ્રમણ કરલા લાગતો સમય કેટલો હોય ?
    View Solution
  • 8
    સાયું વિધાન પસંદ કરો.

    $(i)$ નિષ્કમણ વેગ એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી.

    $(ii)$ જો ઉપગ્રહની કુલ ઊર્જા ધન થઈ જાય તો, તે પૃથ્વી પરથી છટકી જશે.

    $(iii)$ ભૂસ્થિર ભ્રમણ કક્ષાની કક્ષાને પાર્કિંગ કક્ષા કહે છે.

    View Solution
  • 9
    નીચે બે કથન આપેલ છે.

    કથન $I :$ પૃથ્વીની સપાટીથી ઉપર અથવા નીચે જતા પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ ઘટે છે.

    કથન $II$ : પૃથ્વીની સપાટીથી ઉંયાઈ $h$ અને ઉંડાઈ $d$ પર $h = d$ હોય, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ સમાન હોય છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    વિધાન : અવકાશયાત્રી અવકાશમાં વજનરહિતતા અનુભવે છે.

    કારણ : જ્યારે પદાર્થ મુક્તપતન કરે ત્યારે ગુરુત્વાકર્ષણ અનુભવતું નથી 

    View Solution