Question
ગવરીની વિદાય થતી જાનમાં કેવો રંગ મેળો જામ્યો હતો ?

Answer

ગવરીની વિદાય થતી જાનમાં અનેક જાતના અને ભાતના વિધવિધ પ્રકારના રોગો દૃષ્ટિગોચર થાય છે. રમજુ મીરના મોથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઊડતા હતા, મેધા ઢોલીએ લીલા રંગનું માથાબાંધણું બાંધેલું, જાનૈયાઓને વેવાઈને કંકુના થાપા મારેલો. હીરભરતના ફૂલ અને શિગડીઓ વડે શણગારેલા બળદ ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયને જમો, હાથમાં રાખેલ તલવારનું રંગીન તેમજ કન્યાનું પંચરંગી પટોળું એમ એક વિશિષ્ટ રેગસૃષ્ટિનો રંગ મેળો જામ્યો હોય એમ દૃષ્ટિગોચર થાતું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free