હાઈડ્રોજન વાયુને ખૂબ જ ઉંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના અણુઓની ચાકગતિની ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર ક્યા અપુર્ણાકથી મળશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુ માટે $P-V$ ગ્રાફ આપેલો છે. તેના માટે સાચો $T-P$ ગ્રાફ નીચે પૈકી કયો છે?
    View Solution
  • 2
    એક પાત્રમાં $7\, g$ નાઈટ્રોજન અને $11\, g$ કાર્બન ડાયોક્સાઈડનું મિશ્રણ $T= 290 K$ તાપમાને છે. જો મિશ્રણનું દબાણ $1 atm (1.01 \times 10^5 ,N/m^{2})$ છે તો ઘનતાનું મૂલ્ય..... $kg/m^3$ થાય.
    View Solution
  • 3
    $He$ વાયુ માટે $27°C$ એ $1$ મોલની ગતિ ઊર્જા .... $J$ હશે.
    View Solution
  • 4
    નાઇટ્રોજન વાયુ $300^{\circ} C$ તાપમાને છે. તો કયા તાપમાને ($K$ માં) $H _{2}$ વાયુ અણુની $rms$ ઝડપ $N_{2}$ વાયુના અણુની $rms$ ઝડપ જેટલી થાય?

    ($N _{2}$ વાયુનું મોલર દળ $28\, g$)

    View Solution
  • 5
    જો પાત્ર માં વાયુનો $rms$ વેગ બમણો કરવામાં આવે ત્યારે દબાણ .........થશે.
    View Solution
  • 6
    ત્રણ દબાણ $P_1, P_2$ અને $P_3$ એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો $T-V$ વક્ર (જ્યાં $T$ એ તાપમાન અને $V$ એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
    View Solution
  • 7
    એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ $P_{1}$ દબાણે અને $250\, K$ તાપમાને $V _{1}$ છે. તેમાંથી $25 \%$ વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ $2 V _{1}$ અને તાપમાન $2000\, K $ હોય ત્યારે તેનું દબાણ $P _{2}$  થતું હોય તો ગુણોતર $\frac{P _{2}}{  P _{1}}$ કેટલું થશે?
    View Solution
  • 8
    $20\,L$ કદનું પાત્રએ $27 ^{\circ}\,c$ તાપમાન અને $2\,atm$ દબાણે હાઈડ્રોજન અને હિલિયમનું મિશ્રણ ધરાવે છે.મિશ્રણનું દળ $5\,g$ નું છે. જો વાયુને આદર્શ ગણવામાં આવે, તો, હાઈડ્રોજન અને હિલિયમના દળનો ગુણોતર
    View Solution
  • 9
    $(1)$ જ્યારે તાપમાન ઘટાડતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

    $(2)$ દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે.

    $(3)$ કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

    $(4)$ તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે.

    $(5)$ તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 10
    એક પરમાણ્વિક આદર્શ વાયુનાં ચોક્કસ જથ્થાનું અચળ દબાણે તેનું તાપમાન $10^{\circ} C$ જેટલું વધારવા માટે $20 \,J$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. તો અચળ કદે એટલું જ તાપમાન વધારવામાં ........... $J$ ઉષ્માની જરૂર પડે.
    View Solution