Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Home
Questions
NEET
MCQ - A
ગુજરાતી માધ્યમ
હાઈગેનનો સિદ્ધાંત ...........ને લાગુ પાડી શકાય.
Easy
Download our app for free and get started
Solution
ધોરણ 11 સાયન્સ
NEET
STD 12 - 10. Wave optics
PHYSICS
Share
0
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Similar Questions
1
નીચે આપેલી માહિતી પરથી $Interference$ પ્રયોગમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ શોધો. $fringe\,widthn$ $=0.03\,cm$. સ્લિટ અને આઈપીસ વચ્ચેનું અંતર $1\,m$. જ્યારે $0.8\,cm$ ના આઈપીસથી $80\,cm$ અંતરે રાખેલા $16\,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના આભાસી સ્ત્રોત વડે સ્થાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો.
View Solution
2
બે નિકોલ પ્રિઝમ $ 60^o$ ના કોણે એકબીજા સાથે ઝૂકેલા છે. તો તંત્રમાંથી પસાર થતા આપાત પ્રકાશના ટકા કેટલાક.......$\%$
View Solution
3
લિસ્ટ $- I$ (ઘટના) ને લિસ્ટ $-II$ (ઘટના થવા માટે લાગતાં સમયનો ક્રમ) સાથે સાચી રીતે જોડો.
લિસ્ટ $- I$
લિસ્ટ $- II$
$(1)$ પૃથ્વીના ભ્રમણનો સમય
$(i)$ $10^5\, s$
$(2)$ પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળ
$(ii)$ $10^7\, s$
$(3)$ પ્રકાશના તરંગનો આવર્તકાળ
$(iii)$ $10^{-15}\, s$
$(4)$ ધ્વનિના તરંગનો આવર્તકાળ
$(iv)$ $10^{-3}\, s$
View Solution
4
યંગના બે-સ્લિટનાં પ્રયોગમાંની એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં $4$ ગણી છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર. . . . . . . . .થશે.
View Solution
5
યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર $2:1$ છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે.
View Solution
6
હાઇગેન્સની થીયરીથી કઇ ઘટના સમજાવી શકાતી નથી?
View Solution
7
$12 \times 10^{-5}$ સેન્ટી મીટર પહોળાઈ ધરાવતી સ્લિટ દ્વારા થતા ફ્રોનહોફર વિવર્તન ભાતની મધ્યસ્થ અધિકતમની અડધીકોણીય પહોળાઈ શોધો. જયાં સ્લિટને એકરંગી પ્રકાશ જેની તરંગલંબાઈ $6000\, Å$ હોય તેવા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવી છે.........$^o$
View Solution
8
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.05\,mm$ અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $500\,nm$ છે પડદા પર રચાતી શલાકાની કોણીય પહોળાઈ$........^o$
View Solution
9
વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે પ્રકાશનું કિરણપુંજ વાપરવામાં આવે છે. તો ચોક્કસાઈ મેળવવા માટે કેવો પ્રકાશ વાપરવો જોઈએ?
View Solution
10
પ્રકાશનું વિવર્તન અડચણ (ધાર) પરથી શરૂ થાય છે. જે ......પર આધાર રાખે છે.
View Solution