વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે પ્રકાશનું કિરણપુંજ વાપરવામાં આવે છે. તો ચોક્કસાઈ મેળવવા માટે કેવો પ્રકાશ વાપરવો જોઈએ?
  • A
    ધ્રુવીભૂત
  • B
    વધારે તરંગલંબાઈ
  • C
    ઓછી તરંગલંબાઈ
  • D
    વધારે તીવ્રતા
AIIMS 2003, Easy
Download our app for free and get startedPlay store
c
(c) When a beam of light is used to determine the position of an object, the maximum accuracy is achieved if the light is of shorter wavelength, because
\({\rm{Accuracy }} \propto \frac{{\rm{1}}}{{{\rm{Wavelength}}}}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $4: 1$ હોય,તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    $286\, kms ^{-1}$ ની ઝડપે પૃથ્વીથી દૂર ગેલેક્સી ગતિ કરે છે $630\, nm$ તરંગલંબાઈમાં શિફ્ટ  $x \times 10^{-10}\, m$ હોય તો $x=.............$ 
    View Solution
  • 3
    વિર્વતનમાં $660 nm$  તરંગલંબાઇની પ્રથમ ન્યૂનતમ .......$\mathop A\limits^o $ તરંગલંબાઇના પ્રથમ અધિકતમ સાથે સંપાત થાય?
    View Solution
  • 4
    ફેશનલ બાયપ્રિઝમ ના પ્રયોગમાં નીચેનામાંથી ક્યો પ્રકાશ ઉદ્દગમ કેન્દ્રીય શલાકાને દર્શાવવા વાપરવામાં આવે છે?
    View Solution
  • 5
    સંયોજન સૂક્ષ્મદર્શકની વિભેદન શક્તિ ક્યારે મહતમ હશે ?
    View Solution
  • 6
    ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં સ્લિટસ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે અને પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે. તો શલાકાની પહોળાઈ .....
    View Solution
  • 7
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે. જ્યા પથ તફાવત $\lambda$ હોય ત્યા તીવ્રતા $k$ હોય તો જ્યાં પથતફાવત $\frac{\lambda}{6}$ હોય ત્યા તીવ્રતા $\frac{n K}{12},$ છે. તો $n$ $=.........$
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ અને પડદા પર રચાતી શલાકાની ભાતમાં શલાકાની પહોળાઈ $\beta $ છે.જ્યારે બે પાતળી ગ્લાસની તકતી (વક્રીભવનાંક $\mu$ ) જેની જાડાઈ $t_1$ અને $t_2\,\,(t_1 > t_2)$ છે, તેને બે કિરણપુંજના માર્ગમાં મૂકવામાં આવે છે. તો શલાકાની ભાત કેટલા અંતર સુધી શીફ્ટ થશે?
    View Solution
  • 9
    યંગના પ્રયોગમાં $t$ જાડાઈની અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું $n$ શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ હોય તો તકતીની જાડાઈ $t$ કેટલી હશે?
    View Solution
  • 10
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર $2:1$ છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે.
    View Solution