હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદતી $0.45 \,g$ એક કાર્બનિક સંયોજન $0.36 \,g$ $AgBr$ આપે છે, તો સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. ($AgBr$ નું અણુભાર = $\left.188 \,g mol ^{-1}, Br : 80\right)$
  • A$34.04 \%$
  • B$40.04 \%$
  • C$36.03 \%$
  • D$38.04 \%$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
Mass of organic compound \(=0.45\,gm\)

Mass of \(AgBr\) obtained \(=0.36\,gm\)

\(\therefore\) Moles of \(AgBr =\frac{0.36}{188}\)

\(\therefore\) Mass of Bromine \(=\frac{0.36}{188} \times 80=0.1532\,gm\)

\(\therefore \% Br\) in compound \(=\frac{0.1532}{0.45} \times 100=34.04 \%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C $ અને $H $  ના પરિમાપન દરમ્યાન ઉત્પન્] થતા $ CO_2 $ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 2
    ગ્લિસરોલ દ્વારા સાબુ ઉદ્યોગોમાં કોના અલગ કરવામાં આવે છે
    View Solution
  • 3
    મિશ્રણમાંથી બેન્ઝોઇક એસિડ અને નેપ્થેલિન ને જુદા પાડવાની સૌથી સારી પદ્ધતિ કઈ છે ?
    View Solution
  • 4
    $0.492\,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં $0.792\,g\,CO _2$ આપે છે. તો કાર્બનિક સંયોજન કાર્બનના $............\%$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 5
    કપૂરનો ઉપયોગ આણ્વિય દળ નક્કી કરવામાં થાય છે કારણ કે
    View Solution
  • 6
    એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
    View Solution
  • 7
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 8
    બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિંધધાંત પર આધારિત શુદધતીકરાણ પદૂધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?
    View Solution
  • 9
    સલ્ફરના પરિમાપનમાં, $0.471\,g$ એક કાર્બનિક સંયોજન $1.4439\,g$ બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી $.........$ છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ $Ba : 1.37,S:32, O:16)$
    View Solution
  • 10
    નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?

     

    View Solution